ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 131 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 53એ પહોંચ્યો છે.
સાબરકાંઠા-12, અરવલ્લી- 07, મહીસાગર-02, ખેડા-07, મહેસાણા-07, રાજકોટ-06, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-03, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-03, અમદાવાદ-01, જામનગર કોર્પોરેશન-01 તેમજ પોરબંદરમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.