Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો

બે ત્રણ દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-08-10 11:32:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 3,67,840 ક્યુસેક થતાં જળ સપાટી 130.81 મીટરે પહોંચી છે, જે માત્ર 7.87 મીટર બાકી છે. અંદાજિત બે ત્રણ દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નર્મદામાં 28,464 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો છે. હાલ ડેમની જળ સપાટી 130.81 મીટર પહોંચતાં હવે ડેમ 8 મીટર જ ખાલી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં સરદાર સરોવર નર્મદા નિગમનું આખું તંત્ર એલર્ટ થઇ ગયું છે. નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીને કારણે કાંઠાના ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે.

Tags: gujaratnaramad riversardar sarovar dam at warning stage
Previous Post

આઝાદીની સવારે… : સિસોદિયાએ રાજઘાટ જતા પહેલા તસવીર પોસ્ટ કરી લખ્યું…

Next Post

વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? આજે ફેંસલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? આજે ફેંસલો

વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? આજે ફેંસલો

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.