Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તર પ્રદેશના 250 ગામોમાં પૂર : હિમાચલમાં 126 રસ્તાઓ બંધ

SDRF એ કેદારનાથ માર્ગ પર 16 દિવસથી કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહો બહાર કાઢ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-08-16 11:19:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

SDRFએ ગુરુવારે ઉત્તરાખંડના કેદારનાથમાં 16 દિવસથી કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 31 જુલાઈના રોજ વાદળ ફાટ્યા બાદ લગભગ 15 હજાર લોકો અહીં ફસાયા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા કેટલાક વધુ મૃતદેહો પણ મળી શકે છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. લખીમપુર ખેરીના 250 ગામોમાં પાણી ભરાઈ ગયા છે. 2.50 લાખ લોકો તેનાથી પ્રભાવિત છે. રાજસ્થાનમાં પણ બુંદીના હિંડૌલીમાં 9 ઈંચ વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે શુક્રવારે ભીલવાડા અને જોધપુરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 126 રસ્તાઓ બંધ છે. જેમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો પણ સમાવેશ થાય છે. 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.

 

Tags: floodlakhimpur kheriup
Previous Post

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની છઠ્ઠી પુણ્યતિથિ:રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

Next Post

ઈસરોએ રચ્યો ફરી ઈતિહાસ, લોન્ચ કર્યો EOS-08 સેટેલાઈટ

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ઈસરોએ રચ્યો ફરી ઈતિહાસ, લોન્ચ કર્યો EOS-08 સેટેલાઈટ

ઈસરોએ રચ્યો ફરી ઈતિહાસ, લોન્ચ કર્યો EOS-08 સેટેલાઈટ

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.