Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માગ સાથે પ્રદર્શન

હિન્દુ સંગઠનોનો વિરોધ, પોલીસે લાઠીચાર્જ કર્યો, વોટર કેનનનો મારો કર્યો; પથ્થરમારામાં પોલીસકર્મી ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2024-09-12 11:26:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં હિન્દુ સંગઠન દેવભૂમિએ બુધવારે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. સિમલાના સંજૌલીમાં આવેલ આ મસ્જિદનો માર્ગ ઢલી ટનલમાંથી પસાર થાય છે. સંગઠન સવારથી જ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદરેશનકારીઓએ રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
આ પછી તેઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા. તેમને રોકવા માટે પોલીસે બે વખત લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પથ્થરમારામાં એક પ્રદર્શનકારી અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. સંજૌલી મસ્જિદ 1947 પહેલા બનાવવામાં આવી હતી. 2010માં તેના કાયમી ઈમારતનું બાંધકામ શરૂ થયું ત્યારે ગેરકાયદે બાંધકામ અંગે મહાપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી. હવે આ મસ્જિદ 5 માળની છે. મહાનગરપાલિકાએ 35 વખત ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના આદેશ આપ્યા છે.હાલનો વિવાદ 31 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો, જ્યારે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ પછી હિન્દુ સંગઠનોએ 1 અને 5 સપ્ટેમ્બરે પ્રદર્શન કર્યું અને મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ કરી હતી.

Tags: protest against ileagel mosqsimala
Previous Post

કચ્છમાં પણ સુરત પેટર્નથી 3 સગીરે ગણપતિની મૂર્તિ કરી ખંડિત

Next Post

જમ્મુ-કાશ્મીરમાં 7 મહિના બાદ સીઝફાયરનું ઉલ્લંઘન:1 BSF જવાન ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
જમ્મુ-કાશ્મીરમાં 7 મહિના બાદ સીઝફાયરનું ઉલ્લંઘન:1 BSF જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં 7 મહિના બાદ સીઝફાયરનું ઉલ્લંઘન:1 BSF જવાન ઘાયલ

કર્ણાટક: ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા

કર્ણાટક: ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.