Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગર અક્ષરધામ મંદિરે નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામમાં આટલી જ ઊંચાઈની મૂર્તિ છે

dharmendravaghela by dharmendravaghela
2024-11-12 11:52:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એકપણ અક્ષરધામમાં અત્યાર સુધીમાં આટલી ઊંચાઈની નીલકંઠ વર્ણીની મૂર્તિ નથી. અક્ષરધામ ખાતે તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. જેમાં પૂજન વિધિમાં 555 તીર્થોના જળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં આ માત્ર ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં જ આટલી ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કરાયું છે. જો કે, અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામમાં આટલી જ ઊંચાઈની મૂર્તિ લગાવવામાં આવી ચૂકી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ પહેલાં ગાંધીનગરમાં ભવ્ય અને દિવ્ય અક્ષરધામની ભેટ આપી હતી. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થાના સંતો અને હરિભક્તોના સમર્પણથી નવીન સોપાનો સર થઈ રહ્યાં છે. 11 નવેમ્બરે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં મહંત સ્વામી મહારાજના હસ્તે આવા જ એક નૂતન સોપાન એટલે કે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો.

Tags: axardhamgandhinagarnilkanthvarni murti
Previous Post

બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ EDના દરોડા

Next Post

111 કરોડનું સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
111 કરોડનું સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે

111 કરોડનું સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે

અમિત શાહની બેઠકમાં વિક્ષેપ પાડવા બદલ નકલી મીડિયા પર્સનની ધરપકડ

અમિત શાહની બેઠકમાં વિક્ષેપ પાડવા બદલ નકલી મીડિયા પર્સનની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.