Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભવનાથ મહા શિવરાત્રી મેળો : કાલે રાત્રે મૃગીકુંડમાં સ્નાન સાથે પૂર્ણાહુતિ

મહાકુંભના કારણે આ વખતે સાધુઓ- નાગાબાવા સાધુઓ- ભાવિકોની હાજરી ઓછી

dharmendravaghela by dharmendravaghela
2025-02-25 12:11:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાએ ચોથા દિવસે રંગત પકડી છે ત્રણ દિવસ પાંખી હાજરી બાદ અંતિમ બે દિવસમાં ભવનાથ તળેટી હકડેઠઠ ઉભરાઈ જવા પામી છે. અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ લોકોએ મહાશિવરાત્રીના મેળાની મોજ માણી લીધી છે. ગત રાત્રીથી માનવ મહેરામણ તળેટી તરફ પ્રયાણ કરતા ભીડ વધવા પામી રહી છે. બસ, ટ્રેન, ટ્રકો, ટ્રેકટરો, છકડો રીક્ષા, ખાનગી બસો, ટેમ્પા સહિતના વાહનો તળેટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. જોકે પ્રયાગરાજના મહાકુંભના કારણે આ વખતે સાધુઓ- નાગાબાવા સાધુઓ- ભાવિકોની હાજરી ત્યાં હોવાથી દર વખતર કરતા સંખ્યા ઓછી રહેશે તેવું વર્તાઈ રહ્યું છે.
નાગા સાધુઓ પોત પોતાના ઈસ્ટદેવના નિશાન સાથે અલખની ધૂણી ધખાવી બમ્બ બમ્બ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે રાત દિવસ શિવ આરાધના કરતા નજરે પડી રહ્યા છે. ભાવીકો નાગાબાવા સાધુઓના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે. 57 એકરના ભવનાથ ક્ષેત્રમાં મંદિરો, મઠો, આશ્રમો, ઉતારાઓમાં રાત દિવસ નામી અનામી કલાકારો ભજનની હેલીમાં સ્નાન ભાવીકોને કરાવી રહ્યા છે. ઉતારાઓ, મંદિરો, મઠોમાં માનવ કીડીયારૂ ઉભરાઈ રહ્યું છે. ભજન, ભોજન, અને ભકિતના મહાસાગરમાં લોકો સ્નાન કરી જીવથી શીવ સુધી પહોંચવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. જયાં નજર પડે ત્યાં માનવથી તળેટી ઉભરાઈ રહી છે.
પરંપરાગત રીતે આદીકાળથી ભવનાથ ક્ષેત્રમાં ભરાતા મહાશિવરાત્રીના મેળામાં જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, કચ્છ, કાઠીયાવાડ, સુરત, મુંબઈ, વડોદરા સહિતના વિવિધ ભાગોમાંથી અન્નક્ષેત્રો ચલાવવા સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વ્યકિતગત ચલાવાતા ન્નક્ષેત્રો સહિત 150થી વધુ 24 કલાક ગરમા ગરમ ભોજન પીરસી પોતાનું પુન્યનું ભાથુ બાંધવા અહીં આવે છે. ચા, પાણી, ગરમ ગાઠીયા, ભજીયા, જલેલી ઉપરાંત રોટલા, રોટલી, શાક, ખીચડી, વિવિધ મીઠાઈઓ, ભાવીકોને ભરપેટ ભોજન પ્રસાદ વિનામૂલ્યે 5 દિવસ સુધી પીરસવામાં આવી રહ્યા છે. હરીહર કરતા જાવ તેવા નાદ સાથે બાવડા પકડી પકડીને ભોજન કરાવવામાં આવતા નજરે પડે છે.

Tags: junagadhshivratri melo
Previous Post

ફ્રાંસમાં રશિયન દુતાવાસમાં વિસ્ફોટ

Next Post

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણો દુર કરી સામાન જપ્ત કરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણો દુર કરી સામાન જપ્ત કરાયો

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણો દુર કરી સામાન જપ્ત કરાયો

ભાવનગરમાં સીદસર રોડ પર શિવાલય રેસિડેન્સીમાં બે મકાનમાં ચોરીનો બનાવ

ભાવનગરમાં સીદસર રોડ પર શિવાલય રેસિડેન્સીમાં બે મકાનમાં ચોરીનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.