Monday, October 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે, શહેરાવ ઘાટ સુધી પગપાળા કરશે પરિક્રમા

dharmendravaghela by dharmendravaghela
2025-04-08 12:21:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળાના કરજણના રામપુરા ખાતે રણછોડજી મંદિરે દર્શન કર્યા છે તેમજ નર્મદાની મૈયાની પૂજા અર્ચના કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચન પણ કર્યું હતું. સાથો સાથ પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. હજારો વર્ષોથી ચાલતી આ પરિક્રમા છેલ્લા દસ વર્ષમાં વધુ પ્રચલિત બની છે, ત્યારે છેલ્લા દસ દિવસમાં 4 લાખથી વધુ પરિક્રમાવાસીએ દર્શન કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ”નર્મદા મૈયાથી ગુજરાત હરિયાળુ બન્યું છે, તે આપણે સૌ જાણીએ છીએ. આપણા ગુજરાતમાં વર્ષોથી જે પાણીની તંગી હતી તે નર્મદા મૈયા આવવવાથી દૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના લાબું આયોજન કર્યું અને નહેરને છેક કચ્છ સુધી પહોંચાડી અને લોકોની તરસ દૂર કરી છે. વધુમાં કહ્યું કે, આ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે, ભારત ભરમાંથી અહી લોકો આવે છે. CM ભૂપેન્દ્ર પટેલ શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે. યાત્રાળુઓની સુવિધા માટે આ વર્ષે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. ગુજરાત પ્રવાસન યાત્રાધામ બોર્ડને જવાબદારી સોંપવામાં આવી છે. સાથો સાથ સ્થાનિક ગ્રામજનો પણ યાત્રાળુઓની સેવામાં જોડાયા છે.

Tags: bhupendra patel ranchhodji mandirkarajan
Previous Post

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડનું દાન

Next Post

બ્રહ્મા કુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
બ્રહ્મા કુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન

બ્રહ્મા કુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન

ચિત્ર બદલાયુ : શેરબજારો આજે ગ્રીન – ગ્રીન

ચિત્ર બદલાયુ : શેરબજારો આજે ગ્રીન - ગ્રીન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.