Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુદ્ધવિરામ લંબાવવો જોઈએ કે નહીં? આજે ડીજીએમઓ કરશે ચર્ચા

અસ્થાયી રૂપે બંધ એરપોર્ટ ટૂંક સમયમાં ખુલશે

dharmendravaghela by dharmendravaghela
2025-05-12 12:27:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ આજે બપોરે યુદ્ધવિરામ અંગે ફોન પર વાત કરશે.આ બેઠકમાં નક્કી થશે કે યુદ્ધવિરામ લંબાવવો જોઈએ કે નહીં! આ વાટાઘાટોમાં અન્ય કોઈ દેશ સામેલ થશે નહીં. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી સંઘર્ષને પગલે, જે એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા તે હવે ટૂંક સમયમાં ખુલશે. આ નિર્ણય 10 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર બાદ લેવામાં આવ્યો છે. 11 મેની રાત્રે પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સોમવારે સવારે સેનાએ કહ્યું કે ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સંપૂર્ણ શાંતિ છે. કોઈ ઘટના બની નથી .રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરની સરહદે આવેલા વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય છે. બજારો ખુલવા લાગ્યા છે અને સામાન્ય પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.
ભારતીય સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના દાવાઓનો પર્દાફાશ કર્યો. સેનાએ માહિતી આપી કે ઓપરેશન સિંદૂર હેઠળ અમારા લક્ષ્યો પ્રાપ્ત થયા છે. અમે પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો ઘણી વખત યોગ્ય જવાબ આપ્યો છે. સેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન 40 પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત, આતંકવાદીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં ત્રણ મોટા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

Tags: dgmo talks todayindia pakistan
Previous Post

અમેરિકા ચીન સાથે કરશે વેપાર, વેપાર કરારની કરી જાહેરાત

Next Post

ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી વિસ્ફોટ, પોલીસકર્મીઓના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી વિસ્ફોટ, પોલીસકર્મીઓના મોત

ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી વિસ્ફોટ, પોલીસકર્મીઓના મોત

ભાવનગરના ત્યજી દેવાયેલ નવજાત શિશુને ચાઈલ્ડ વેલ્ફેર કમિટિને સોંપવામાં આવ્યું

ભાવનગરના ત્યજી દેવાયેલ નવજાત શિશુને ચાઈલ્ડ વેલ્ફેર કમિટિને સોંપવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.