Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા

અચાનક હુમલો કરીને ગોળીબાર કર્યો, પપ્પુ યાદવે કહ્યું બિહાર ગુનેગારો માટે અભયારણ્ય બની ગયું

dharmendravaghela by dharmendravaghela
2025-07-05 11:49:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે પટનામાં મોટી

ઘટના બની છે. જેમાં રાજ્યના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની તેમના ઘરની બહાર ગોળી મારીને

હત્યા કરવામાં આવી. આ ઘટના મોડી રાત્રે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

જેમાં ગુનેગારો ગોપાલ ખેમકાને ગોળી મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મગધ હોસ્પિટલના

માલિક ગોપાલ ખેમકાની પટનાના ઘણા સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા હતા. આ પૂર્વે 20 ડિસેમ્બર

2018 ના રોજ હાજીપુર ઔદ્યોગિક વિસ્તારમાં ગોપાલ ખેમકાના પુત્રની પણ ગોળી મારીને હત્યા કરવામાં

આવી હતી.
મળતી વિગતો મુજબ ગોપાલ ખેમકા શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બાંકેપુર ક્લબથી પરત ફર્યા

હતા. તેમના નિવાસસ્થાન પનાસ હોટલ પાસે સ્થિત એપાર્ટમેન્ટમાં કારમાંથી બહાર નીકળતાની સાથે જ

ઓચિંતો હુમલો કરીને બેઠેલા ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.આ ઘટના બાદ સાંસદ પપ્પુ

યાદવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા. તેઓ ખુબજ નારાજ હતા આ ઘટના

અંગે, પપ્પુ યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તસવીરો શેર કરી. તેમણે

લખ્યું, ‘બિહારમાં મહા ગુંડારાજ. રાજધાની પટનાના ગાંધી મેદાન પાસે રાજ્યના મોટા ઉદ્યોગપતિ

ગોપાલ ખેમકાજીની હત્યા! શરમથી મરી જાઓ, સરકાર! બિહાર પોલીસે આત્મહત્યા કરવી જોઈએ.બિહાર

ગુનેગારો માટે અભયારણ્ય બની ગયું છે! નીતિશજી, કૃપા કરીને બિહારને બક્ષી દો.

Tags: Biharindustralist gopal khemaka murderpatana
Previous Post

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ,13નાં મોત

Next Post

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

મહુવામાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી

મહુવામાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.