Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

ટોલ કિંમતોની ગણતરી માટે એક નવી ફોર્મ્યુલા સૂચિત, મુસાફરો નિયમિત ટોલ કરતાં દસ ગણો ટોલ ચૂકવે છે

dharmendravaghela by dharmendravaghela
2025-07-05 13:00:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં સરકારે સરકારે ટનલ, બ્રિજ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રોડ જેવા માળખા ધરાવતા નેશનલ હાઇવેના ભાગો માટે ટોલ દરમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ પગલાથી વાહન ચાલકો માટે મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે. નેશનલ હાઇવેપર ટોલ પ્લાઝા પર યુઝર્સ ફી નેશનલ હાઇવે 2008 નિયમો મુજબ વસૂલવામાં આવે છે. જ્યારે માર્ગ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયે 2008ના નિયમોમાં સુધારો કર્યો છે અને ટોલ કિંમતોની ગણતરી માટે એક નવી ફોર્મ્યુલા સૂચિત કરી છે.
સરકારે જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, “નેશનલ હાઇવે સ્ટ્રક્ચર અથવા સ્ટ્રક્ચર પરના સ્ટ્રેચ માટે ટોલ દરની ગણતરી નેશનલ હાઇવે સેક્સનની લંબાઈમાં સ્ટ્રક્ચર અથવા સ્ટ્રક્ચરની લંબાઈના દસ ગણા ઉમેરીને કરવામાં આવશે. જેમાં સ્ટ્રક્ચર ની લંબાઈ સિવાય અથવા નેશનલ હાઇવેના સેક્સનની કુલ લંબાઈના પાંચ ગણા જે પણ ઓછું હોય તે ઉમેરીને કરવામાં આવશે. આમાં, ‘સ્ટ્રક્ચર’ નો અર્થ સ્વતંત્ર પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ હાઇવે થાય છે.
જ્યારે હાલના નિયમો મુજબ નેશલન હાઇવે પર દરેક કિલોમીટરના માળખા માટે મુસાફરો નિયમિત ટોલ કરતાં દસ ગણો ટોલ ચૂકવે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન ટોલ ગણતરી ફોર્મ્યુલાનો હેતુ આવા માળખાગત સુવિધાઓ સાથે સંકળાયેલા ઊંચા બાંધકામ ખર્ચને વળતર આપવાનો છે. અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સુધારેલા જાહેરનામામાં ફ્લાયઓવર, અંડરપાસ અને ટનલ જેવા વિસ્તારો માટે ટોલ દરમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે

Tags: indianational highwaystoll tax reduce
Previous Post

મહુવામાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી

Next Post

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા
તાજા સમાચાર

પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા

July 5, 2025
Next Post
પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ મોલ અને વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગનો બનાવ

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ મોલ અને વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.