Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય નાગરિકોએ ઈરાનની બિન જરૂરી મુસાફરી ટાળવા આદેશ

dharmendravaghela by dharmendravaghela
2025-07-16 11:50:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એક મહત્વની મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. અત્યારે ઈરાન જતા કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને ખાસ સૂચના આપવામાં આવી છે. અત્યારે ઈરાનની મુસાફરી ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે આજે એક ઈરાન માટે થઈને આ મહત્વપૂર્ણ સલાહ આપી છે. ભારતીય દુતાવાસે ભારતીય લોકોને કહ્યું છે કે, જો તેઓ ઈરાન જવાનું વિચારી રહ્યા છે, તો તેમને પહેલા ભારતની એડવાઇઝરી વાંચી લેવી જોઈએ. કારણ કે, અત્યારે ભારતે તેના લોકોને ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
ઈરાનની કોઈપણ બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી
ભારતીય દુતાવાસે એક્સ પર પોસ્ટ પર લખતા કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની કોઈપણ બિન-આવશ્યક મુસાફરી કરતા પહેલા વર્તમાન પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરી લે! આ સાથે સાથે નવીનતમ પ્રાદેશિક ઘટનાઓ પર નજર રાખવા અને ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ નવીનતમ સલાહનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જે ભારતીય નાગરિકો પહેલાથી જ ઈરાનમાં છે અને ત્યાંથી જવા માંગે છે તેઓ ઉપલબ્ધ ફ્લાઇટ અને ફેરી સેવાઓ ઉપલબ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Tags: indiatravel advisory for iran
Previous Post

ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડિલ છેલ્લા તબક્કામાં!,

Next Post

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

કરજણમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત
તાજા સમાચાર

કરજણમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત

July 19, 2025
મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત
તાજા સમાચાર

મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

July 19, 2025
ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા
તાજા સમાચાર

ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા

July 19, 2025
Next Post
આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ ઘટના છે: મોદી

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.