Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે PFની તમામ રકમ ઉપાડી શકાશે

EPFO દ્વારા નિયમોમાં મોટો ફેરફાર કરવાની કવાયત, પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને થશે લાભ

dharmendravaghela by dharmendravaghela
2025-07-18 11:55:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા અનેક કર્મચારીઓ EPFOના સભ્ય છે. PF રૂપે તેમના

પગારની કેટલીક રકમ EPFOના ખાતામાં જમા થાય છે. PF રૂપે જમા થતી રકમ એકસાથે ઉપાડી

શકાતી નથી. પરંતુ હવે EPFO પોતાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેથી કોઈપણ સેક્ટરમાં

કામ કરતા કર્મચારીઓ PFની તમામ રકમ ઉપાડી શકશે.
PF ઉપાડવાના વર્તમાન નિયમ અનુસાર કર્મચારી 58 વર્ષની ઉમરે નિવૃત્ત થયા બાદ અથવા નોકરી

છોડીને બે મહિના સુધી બેરોજગાર રહે તો જ PFની પૂરેપૂરી રકમ ઉપાડી શકાતી હતી. પરંતુ આજના

સમયમાં એવા ઘણા લોકો છે, જેઓ 35-40 વર્ષની ઉમરમાં કારકિર્દી બદલવા ઈચ્છે છે અથવા કોઈ

કારણોસર નિયમિતપણે નોકરી કરી શકતા નથી. વર્તમાન પેઢીના કર્મચારીઓના આવા વલણને જોતા

EPFOએ પોતાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. EPFO દ્વારા એક પ્રસ્તાવ રજૂ

કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે, EPFOના સભ્યને 10 વર્ષમાં એક વાર પોતાની

તમામ રકમ અથવા એનો કેટલોક ભાગ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. જો EPFOનો આ

પ્રસ્તાવ મંજૂર થશે તો પ્રાઇવેટ સેક્ટરના 7 કરોડથી વધુ EPFOના સભ્યોને રાહત મળશે. નિષ્ણાતોના

જણાવ્યાનુસાર, આજના સમયમાં કામ કરતા કર્મચારીઓનો એક મોટો વર્ગ છે, જે ક્યારેય નિવૃત્તિની

ઉમર સુધી પહોંચતો નથી અથવા લાંબાગાળા સુધી કોઈ એક ક્ષેત્રમાં નોકરી કરી શકતો નથી. આ

સંજોગોમાં આ નવો નિયમ વરદાનરૂપ સાબિત થશે.

Tags: epfoindiapf withdraw
Previous Post

TRFને અમેરિકા દ્વારા આતંકી સંગઠનની યાદીમાં સામેલ કરાયું

Next Post

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

કરજણમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત
તાજા સમાચાર

કરજણમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત

July 19, 2025
મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત
તાજા સમાચાર

મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

July 19, 2025
ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા
તાજા સમાચાર

ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા

July 19, 2025
Next Post
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા

ઉધમપુર નજીક અકસ્માતમાં 5 અમરનાથ યાત્રીઓને ઇજા

ઉધમપુર નજીક અકસ્માતમાં 5 અમરનાથ યાત્રીઓને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.