Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર

dharmendravaghela by dharmendravaghela
2025-07-25 11:42:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા પામી છે. શ્રદ્વાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના

દર્શને પહોચ્યા છે. સોમનાથ મંદિર પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગુંજ્યો હતો.

સોમનાથ મંદિર દર્શન માટે સવારે 5.30 કલાકે ખોલવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર

પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ પરિસરમાં પદયાત્રા નીકળશે.
ગીર સોમનાથમાં શ્રાવણ મહિનાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક ગીર સોમનાથ દ્વારા આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ સુધી શ્રાવણ

માસ સબબ સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય અને શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં

વાહનો લઈને આવતા હોય, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારવી

ખુબજ જરૂરી હોય છે.જેથી શ્રાવણ માસ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી (૧) સફારી

બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ થઈ વેણેશ્વર ચોકડી

થઈ એક માર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો

પાર્કિંગમાં મુકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર

આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટથી બહાર

નિકળી અવધુતેશ્વર મહાદેવ ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસથી બહાર નિકળશે તથા (૨) ગુડલક

સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો “નો પાર્કિંગ ઝોન” જાહેર

થવાનુ જાહેરનામું પ્રસિધ્ધ થવા દરખાસ્ત રજૂ થયેલ છે.

Tags: shanagarshravan masSomnath mahadev
Previous Post

ભાવનગર ખાતે ઝોન કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન

Next Post

PM મોદી બ્રિટનથી બે દિવસના પ્રવાસે માલદીવ્સ રવાના

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
PM મોદી બ્રિટનથી બે દિવસના પ્રવાસે માલદીવ્સ રવાના

PM મોદી બ્રિટનથી બે દિવસના પ્રવાસે માલદીવ્સ રવાના

ભારત અને યુ.કે. એ FTA કરાર પર કર્યા હસ્તાક્ષર

ભારત અને યુ.કે. એ FTA કરાર પર કર્યા હસ્તાક્ષર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.