Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી: આરોગ્ય મંત્રી નડ્ડાની સંસદમાં સ્પષ્ટતા

dharmendravaghela by dharmendravaghela
2025-07-26 11:38:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોરોનાકાળ બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા હતા. ઘણા લોકો હાર્ટ એટેક માટે કોરોનાની વેક્સિનને

જવાબદાર ગણાવી રહ્યા હતા. પરંતુ હવે સરકારે સંસદમાં ખુલાસો કર્યો છે કે, કોરોનાની રસીને કારણે હાર્ટ

એટેક આવતો નથી.
લોકસભામાં આરોગ્ય પ્રધાનને કોરોના વેક્સિન અને હાર્ટ એટેકના હુમલા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો

હતો. જેના જવાબમાં આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, “વર્ષ ઓક્ટોબર 2021 થી

જાન્યુઆરી 2023 વચ્ચે ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યા હતા. જેમની ઉંમર 18 થી 45 વર્ષ વચ્ચેની હતી.

આ એવા દર્દીઓ હતા જેમને ICMR-NIE દ્વારા હાર્ટ એટેકના કારણો જાણવા માટેના અભ્યાસ હેઠળ

‘એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ (AMI) સાથે દાખલ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ માટે સમગ્ર

દેશમાંથી 25 હૉસ્પિટલોની પસંદગી કરવામાં આવી હતી.”
જે.પી. નડ્ડાએ આગળ જણાવ્યું કે, “AMI સાથે દાખલ થવાનો અર્થ છે કે દર્દી અગાઉથી જ રક્ત

વાહિનીમાં લોહી ગંઠાવાનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતા તથા ધૂમ્રપાન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા

હતા. કોવીડ-19ના રસીકરણનો AMIના જોખમો પર કોઈ પ્રભાવ પડ્યો નથી. AMI ને સામાન્ય રીતે

હાર્ટ એટેક તરીકે ઓળખવામાં આવે છે. AMIની સ્થિતિ જ્યારે સર્જાય છે, ત્યારે હૃદયના સ્નાયુના કોઈ

ભાગમાં લોહીનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય છે અથવા સંપૂર્ણપણે અવરોધિત થઈ જાય છે.

 

Tags: covid veccineHeart Attackindianadda
Previous Post

ઓનલાઇન પેમેન્ટ પર ચાર્જ લેવાઈ શકે, RBIના ગવર્નર દ્વારા સંકેત

Next Post

ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ

ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ

ભારત દ્વારા માલદિવને 4,850 કરોડની લોન સહાય

ભારત દ્વારા માલદિવને 4,850 કરોડની લોન સહાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.