Wednesday, August 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એક સાથે નૌકાદળમાં સામેલ થશે

નવા યુદ્ધ જહાજો ભારતની આત્મનિર્ભરતા તરફની પ્રતિબદ્ધતાનું પ્રમાણ

dharmendravaghela by dharmendravaghela
2025-08-11 11:17:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટના રોજ એક ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ દિવસે બે

અદ્યતન યુદ્ધ જહાજો, ઉદયગિરિ (એફ 35) અને હિમગિરિ (એફ 34), વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળમાં

સામેલ થશે.આ પ્રથમ વખત છે જ્યારે બે અગ્રણી ભારતીય શિપયાર્ડ દ્વારા બનાવેલા યુદ્ધ જહાજો

એકસાથે નૌકાદળમાં જોડાશે. આ ઘટના રક્ષા ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’

સફળતાને દર્શાવે છે.
ઉદયગિરિ, જે પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટનો બીજું જહાજ છે, તેનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડોક

શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ હિમગિરિ, જે પ્રોજેક્ટ 17Aનો પ્રથમ

જહાજ છે, તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરાયું

છે.
ખાસ વાત એ છે કે ઉદયગિરિ નૌકાદળના યુદ્ધ જહાજની ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું

જહાજ છે, જે ભારતની ડિઝાઇન ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
આ બંને જહાજ, ઉદયગિરિ અને હિમગિરિ લગભગ 6,700 ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે અને તે

શિવાલિક-શ્રેણીના યુદ્ધ જહાજો કરતા લગભગ પાંચ ટકા મોટા છે. આ જહાજોની ડિઝાઇન વધુ સુડોળ છે

અને તેમનું રડાર ક્રોસ-સેક્શન ઓછું છે, જે તેમને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરે છે.

Tags: himgiriindian navyudaygiri
Previous Post

અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન નૌકાદળની આજથી બે દિવસ કવાયત

Next Post

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતામાં આવશે 3200 કરોડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાત્રતા વિના મેળવતું મફત સરકારી અનાજ હવે બંધ થશે
તાજા સમાચાર

પાત્રતા વિના મેળવતું મફત સરકારી અનાજ હવે બંધ થશે

August 13, 2025
HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!
તાજા સમાચાર

HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!

August 13, 2025
15 ઓગસ્ટથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરાશે
તાજા સમાચાર

15 ઓગસ્ટથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરાશે

August 13, 2025
Next Post
ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતામાં આવશે 3200 કરોડ

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતામાં આવશે 3200 કરોડ

13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.