Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરુણાચલ પ્રદેશમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

dharmendravaghela by dharmendravaghela
2025-09-22 12:26:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં

આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ

આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આવ્યો હતો.

સિયાંગના ઉપરના ભાગોને અસર થઈ હતી. જ્યારે આ પૂર્વે 14 માર્ચે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ

કામેંગમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ ગત વર્ષે 28 સપ્ટેમ્બરે તવાંગમાં 4.0 ની

તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ બસર નજીક પણ 5.7 ની તીવ્રતાનો

ભૂકંપ આવ્યો હતો.

Tags: arunachal pradeshEarthquakeindia
Previous Post

દેશમાં જીએસટી સુધારાનો આજથી અમલ શરુ

Next Post

સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસેના દરોડા નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસેના દરોડા નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી

સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસેના દરોડા નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતમાં, ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતમાં, ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.