Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી

ભાગેડુ હીરા વેપારીને મેહુલ ભારત લાવવાનો માર્ગ મોકળો થયો

dharmendravaghela by dharmendravaghela
2025-12-10 11:56:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. આ અંગે બેલ્જિયમ સુપ્રીમ

કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ અદાલતના પ્રવક્તા હેનરી વેન્ડરલિન્ડેને જણાવ્યું

હતું કે, કોર્ટ ઓફ કેસશને અપીલ ફગાવી દીધી છે. તેથી અપીલ કોર્ટનો નિર્ણય માન્ય રહેશે.
આ અપીલ કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને સમર્થન આપ્યું છે. તેને લાગુ કરવા યોગ્ય ગણાવી. ચાર

સભ્યોની ફરિયાદ પક્ષે 29 નવેમ્બર, 2024 ના રોજ જિલ્લા અદાલતના પ્રી-ટ્રાયલ ચેમ્બરના આદેશને

પણ સમર્થન આપ્યું છે. જેમાં મે 2018 અને જૂન 2021 માં મુંબઈની ખાસ અદાલત દ્વારા જાહેર કરાયેલ

ધરપકડ વોરંટને અમલમાં મૂકવા યોગ્ય ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરના રોજ એન્ટવર્પમાં અપીલ કોર્ટે 29 નવેમ્બર, 2024ના રોજ જિલ્લા

કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર દ્વારા જાહેર કરાયેલા આદેશોમાં કોઈ ખામીઓ મળી નહોતી. આ આદેશમાં મે

2018 અને જૂન 2021માં મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરન્ટને “લાગુ કરવા

યોગ્ય “જાહેર કર્યા હતા, જેનાથી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને મંજૂરી મળી હતી.
અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીને

ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો નિષ્પક્ષ ટ્રાયલથી વંચિત કરવામાં અથવા દુર્વ્યવહારનો સામનો

કરવો પડશે નહીં. મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેણે તેના ભત્રીજા નીરવ મોદી, તેની પત્ની અમી

મોદી અને તેના ભાઈ નીશલ મોદી સાથે મળીને ભારત સરકારની માલિકીની પંજાબ નેશનલ બેંકમાં

12,636 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.

Tags: belgium courtmehul choksi appeal rejected
Previous Post

Кракен онион: актуальные зеркала, вход и обзор возможностей 2026

Next Post

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.