Wednesday, December 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીની પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી

ભાગેડુ હીરા વેપારીને મેહુલ ભારત લાવવાનો માર્ગ મોકળો થયો

dharmendravaghela by dharmendravaghela
2025-12-10 11:56:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. આ અંગે બેલ્જિયમ સુપ્રીમ

કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ અદાલતના પ્રવક્તા હેનરી વેન્ડરલિન્ડેને જણાવ્યું

હતું કે, કોર્ટ ઓફ કેસશને અપીલ ફગાવી દીધી છે. તેથી અપીલ કોર્ટનો નિર્ણય માન્ય રહેશે.
આ અપીલ કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને સમર્થન આપ્યું છે. તેને લાગુ કરવા યોગ્ય ગણાવી. ચાર

સભ્યોની ફરિયાદ પક્ષે 29 નવેમ્બર, 2024 ના રોજ જિલ્લા અદાલતના પ્રી-ટ્રાયલ ચેમ્બરના આદેશને

પણ સમર્થન આપ્યું છે. જેમાં મે 2018 અને જૂન 2021 માં મુંબઈની ખાસ અદાલત દ્વારા જાહેર કરાયેલ

ધરપકડ વોરંટને અમલમાં મૂકવા યોગ્ય ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરના રોજ એન્ટવર્પમાં અપીલ કોર્ટે 29 નવેમ્બર, 2024ના રોજ જિલ્લા

કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર દ્વારા જાહેર કરાયેલા આદેશોમાં કોઈ ખામીઓ મળી નહોતી. આ આદેશમાં મે

2018 અને જૂન 2021માં મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરન્ટને “લાગુ કરવા

યોગ્ય “જાહેર કર્યા હતા, જેનાથી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને મંજૂરી મળી હતી.
અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીને

ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો નિષ્પક્ષ ટ્રાયલથી વંચિત કરવામાં અથવા દુર્વ્યવહારનો સામનો

કરવો પડશે નહીં. મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેણે તેના ભત્રીજા નીરવ મોદી, તેની પત્ની અમી

મોદી અને તેના ભાઈ નીશલ મોદી સાથે મળીને ભારત સરકારની માલિકીની પંજાબ નેશનલ બેંકમાં

12,636 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.

Tags: belgium courtmehul choksi appeal rejected
Previous Post

ભાવનગર યુનિવર્સીટીના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ABVP દ્વારા ધરણા

Next Post

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

December 10, 2025
અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ
તાજા સમાચાર

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

December 10, 2025
ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત
તાજા સમાચાર

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

December 10, 2025
Next Post
માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.