Friday, December 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈન્ડિગો સંકટ મામલે ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને બરતરફ કરવામાં આવ્યા

ઇન્ડિગોના ફ્લાઇટ શેડ્યુલમાં કાપ મુકાયા બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયની મોટી કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2025-12-12 12:23:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતની સૌથી મોટી અને વિશ્વની પાંચમી સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસોમાં તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. દરરોજ આશરે ૨૩૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરતી અને સ્થાનિક ઉડ્ડયન બજારના ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી એરલાઇનના માર્કેટ કેપમાં વર્તમાન કટોકટી પછી આશરે રૂ.૨૧,૦૦૦/- કરોડનો ઘટાડો થયો છે. દરમિયાન ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટીના ૧૧માં દિવસે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ ઇન્ડિગોના ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને દૂર કર્યા છે. આ પગલું ઇન્ડિગો દ્વારા તાજેતરના કટોકટીથી પ્રભાવિત મુસાફરો માટે વધારાના વળતરની જાહેરાત અને રિફંડ આપ્યા પછી ભરવામાં આવ્યું છે. ઇન્ડિગોના સી. ઇ.ઓ.પીટર એલ્બર્સ પણ ગુરુવારે બીજી વખત DGCA સમક્ષ હાજર થયા હતા.આ ઇન્સ્પેક્ટર ઇન્ડિગો માટે મુખ્ય કામગીરી નિરીક્ષક તરીકે નિયુક્ત હતા અને એરલાઇન પાસે નિયત સંસાધનો, ખાસ કરીને ક્રૂની સંખ્યા છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે જવાબદાર હતા.આ તમામ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ફ્લાઇટ્સની સુરક્ષા અને સંચાલન સંબંધિત તપાસ સાથે સંકળાયેલા હતા. તેમની મુખ્ય જવાબદારી એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોની સુરક્ષા અને ઑપરેશનલ ઓવરસાઇટ કરવાની હતી અને તેઓ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.તપાસ અને દેખરેખમાં દાખવેલી બેદરકારીને કારણે જ આટલું સખત પગલું ભરવું પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

Tags: 4 flight inspector suspendindigo crisis
Previous Post

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી

December 12, 2025
ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા

December 12, 2025
કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
તાજા સમાચાર

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

December 12, 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.