Thursday, January 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઠમાં પગારપંચની જોગવાઈઓનો આજથી અમલ

પગારપંચના અમલથી દેશના અંદાજે ૫૯ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૫ લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો ફાયદો થશે

dharmendravaghela by dharmendravaghela
2026-01-01 12:04:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આ પંચની જોગવાઈઓ આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણાશે. જોકે, તેનો વાસ્તવિક લાભ મળતા થોડો સમય લાગી શકે છે. આ નિર્ણયથી દેશના અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને સીધો ફાયદો થશે.
8મા પગાર પંચના અમલીકરણ બાદ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં મોટો ફેરફાર જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મતે, જો ‘ફિટમેન્ટ ફેક્ટર’ના આધારે ગણતરી કરવામાં આવે, તો લઘુત્તમ બેઝિક સેલેરી 18,000થી વધીને સીધી 51,480 સુધી પહોંચી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.15 રાખવામાં આવે જેને અત્યારના સંજોગોમાં નિષ્ણાતો યોગ્ય માની રહ્યા છે), તો તે મુજબ બેઝિક સેલેરીમાં આટલો વધારો થઈ શકે છે.8મા પગાર પંચની ભલામણો સત્તાવાર રીતે 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણવામાં આવશે, પરંતુ તેના અંતિમ રિપોર્ટ અને વાસ્તવિક અમલીકરણમાં થોડો વિલંબ થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે, પગાર પંચને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સોંપવા માટે સામાન્ય રીતે 18 મહિના જેટલો સમય આપવામાં આવતો હોય છે, જેના કારણે નવી પગાર મર્યાદાની અંતિમ જાહેરાત 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં થઈ શકે છે. જોકે, કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નિયમ મુજબ તેમને 1 જાન્યુઆરી, 2026થી લઈને અમલીકરણની વાસ્તવિક તારીખ સુધીનો તફાવત એટલે કે એરિયર્સ (બાકી રકમ) એકસાથે ચૂકવવામાં આવશે.

Tags: 8th pay commission india
Previous Post

પર્યાવરણની રક્ષા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને : રાષ્ટ્રપતિ

Next Post

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી

January 1, 2026
નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો
તાજા સમાચાર

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

January 1, 2026
પર્યાવરણની રક્ષા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને : રાષ્ટ્રપતિ
તાજા સમાચાર

પર્યાવરણની રક્ષા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને : રાષ્ટ્રપતિ

January 1, 2026
Next Post
નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.