aaspassdaily

aaspassdaily

મોટરસાઇકલ ફાસ્ટ ચલાવવા બાબતે ચાર શખ્સે મારમારી છરી ઝીંકી દીધી હતી

રામ જન્મભૂમિમાં ખોદકામમાં મળ્યા પ્રાચીન મંદિરના અવશેષો

અયોધ્યામાં રામ જન્મભૂમિમાં મંદિરનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા...

લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરનારા 15 ખાલિસ્તાનીઓની એનઆઇએ કરી ઓળખ

લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરનારા 15 ખાલિસ્તાનીઓની એનઆઇએ કરી ઓળખ

19મી માર્ચે લંડનમાંભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરવામાં આવી હતી. તેમા સામેલ 45 લોકોની તસ્વીર જારી કરવામાં આવી હતી. એનઆઇએએ આવા 15...

બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી 10 દિવસમાં માફી નહિ માંગેફોજદારી કાર્યવાહી :  ખોડલધામ

બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી 10 દિવસમાં માફી નહિ માંગેફોજદારી કાર્યવાહી : ખોડલધામ

સ્વામીનારાયણ સંતોના વિવાદાસ્પદ નિવેદનો હવે ચર્ચા જગાવી રહ્યાં છે. સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં વધુ એક સ્વામીનારાયણ સ્વામીનો...

રાજસ્થાનમાં ભાવનગરની બસનો અકસ્માત: 11ના મોત

રાજસ્થાનમાં ભાવનગરની બસનો અકસ્માત: 11ના મોત

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. સાઈડમાં ઉભેલી ભાવનગરની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર...

જામનગરના મેયરનો તાજ વિનોદભાઈ ખિમસુરીયાના શિરે

જામનગરના મેયરનો તાજ વિનોદભાઈ ખિમસુરીયાના શિરે

જામનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયર -સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી છે, જેમાં મેયર તરીકે વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી...

નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના મેયર: ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા

નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના મેયર: ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા

સુરત બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની વરણી કરવામાં આવી છે....

અયોધ્યાની રામ જન્મભૂમિની સુરક્ષામાં 24 કલાક ‘સ્પેશ્યલ ફોર્સ’ રહેશે તૈનાત

અયોધ્યાની રામ જન્મભૂમિની સુરક્ષામાં 24 કલાક ‘સ્પેશ્યલ ફોર્સ’ રહેશે તૈનાત

અભિષેક પહેલા અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિર અને રામલલાની સુરક્ષા વિશેષ સુરક્ષા દળ (SSF)ના...

Page 118 of 828 1 117 118 119 828