અટલ બિહારી વાજપેયીને પુણ્યતિથિએ PM મોદી સહિત રાજકીય અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ
આજે (16 ઓગસ્ટ) ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત...
આજે (16 ઓગસ્ટ) ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત...
ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો અને હજારો લોકોના મોત થયા હતાં....
દોરા ધાગાના નામે કરવામાં આવેલી અંધશ્રધ્ધાએ એક જ સપ્તાહમાં બીજો ભોગ સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ લીધો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી...
વલસાડમાં 77 મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે વાપી પુરૂષ અધ્યાપન મંદિરના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ...
પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે યોજાયો હતો....
આઝાદી દિવસના મુખ્ય સમારોહમાં કોંગ્રેસનાં પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે હાજર ન રહેતા કોંગ્રેસની ખુરશી ખાલી રહી હતી. જો કે એમ કહેવાય...
વડાપ્રધાન મોદીએ 10 મી વખત લાલકિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધીત કર્યું હતું. 90 મીનીટનુ આ ભાષણ બીજા નંબરનું સૌથી લાંબુ હતું....
આઝાદીના 77માં દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને એક જુસ્સાભેર સંબોધનમાં જણાવ્યું હતું કે પણ હું 2014માં પરિવર્તનનો...
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં મોંઘવારી મુદે વિસ્તૃત વાત કહી હતી વિપક્ષને પણ આડે હાથે લીધા હતા. મોદીએ કહ્યું કે વિપક્ષના...
સ્વતંત્રતા દિને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રામેશ્ર્વરમમાં દરિયાની પેટાળમાં તિરંગો લહેરાવ્યો હતો. કોસ્ટગાર્ડના જવાનોએ રાષ્ટ્ર ગાન પણ ગાયું હતું.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.