મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે,: જગદગુરુ રામભદ્રાચાર્યનું નિવેદન
રામચરિતમાનસની એક ચોપાઈના વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટી ભવિષ્યવાણી કરી છે....
રામચરિતમાનસની એક ચોપાઈના વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટી ભવિષ્યવાણી કરી છે....
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ...
જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. આજે અમદાવાદના...
અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો....
ભારત-પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર સૌ કોઇની નજર છે. મેચના આગળના દિવસથી બુકીઓએ ભાવ ખોલ્યા હતા, જેમાં ભારતની ટીમ...
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે ભારત...
હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલી દળો ગાઝા પટ્ટીમાં ઘૂસી ગયા છે. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે પહેલીવાર તેના પાયદળના જવાનો...
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ થવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...
ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝાની હાલત કફોડી બની રહી છે. અહીંયા વીજળી સપ્લાય તો ઠપ થઈ ગયો છે અને હવે પાણીનુ...
સાયબર ક્રાઇમે ઝડપેલાં હાઈબ્રીડ ડ્રગ્સનો મામલે મોટી કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાતમાં ફોરેઈન પોસ્ટ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.