વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા સામાન્ય જ્ઞાન-બુદ્ધિકસોટીના પરીક્ષાર્થીઓનો સન્માન સમારોહ
ભાવનગર, તા.૯ ૬ વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા ૪૪મી સામાન્યજ્ઞાન-બુદ્ધિકસોટીમાં ભાગ લેનાર પરીક્ષાર્થીઓનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાઇ ગયો. ટ્રસ્ટના પ્રમુખ ડો.પ્રિયેશભાઇ...









