aaspassdaily

aaspassdaily

માતાના અંતિમ સંસ્કાર બાદ સીધા જ દેશસેવામાં લાગ્યા મોદી

માતાના અંતિમ સંસ્કાર બાદ સીધા જ દેશસેવામાં લાગ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં માતા હીરાબેનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર...

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેશભાઇ પંડ્યાની પુનઃ નિયુક્તિ

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેશભાઇ પંડ્યાની પુનઃ નિયુક્તિ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના જનસંપર્ક અધિકારી તરીકે હિતેશભાઇ પંડ્યા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેમની કરાર આધારિત આ...

હીરાબાના નીધનથી વડનગર શોકમગ્ન, વેપારીઓ પાળશે સ્વયંભુ બંધ

હીરાબાના નીધનથી વડનગર શોકમગ્ન, વેપારીઓ પાળશે સ્વયંભુ બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની વયે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું છે. માતાના નિધન બાદ વડાપ્રધાન મોદી ભાઈ પંકજ...

હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

‘તમારા કાર્યક્રમો રદ ન કરો, હીરાબાને એ જ સાચી શ્રદ્ધાંજલિ ‘

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે અને હીરાબાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. ગાંધીનગરના સેક્ટર 30માં...

હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે....

બ્રાઝિલના ફૂટબોલ લેજન્ડ પેલેનું ૮૨ વર્ષની વયે નિધન

બ્રાઝિલના ફૂટબોલ લેજન્ડ પેલેનું ૮૨ વર્ષની વયે નિધન

૮૨ વર્ષીય પેલે ૨૯ નવેમ્બર થી બ્રાઝિલના સાઓ પાઓલો શહેરની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : ગુરુવારે તેમને અંતિમ...

હીરાબા જીવનના 100 વર્ષ, એક માતાના સંઘર્ષનો ઇતિહાસ

હીરાબા જીવનના 100 વર્ષ, એક માતાના સંઘર્ષનો ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા (હીરાબેન)નું શુક્રવારે નિધન થયું છે. તેણે આ વર્ષે જૂનમાં પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ...

Page 566 of 828 1 565 566 567 828