aaspassdaily

aaspassdaily

ચૂંટણીને લઈને હાઇ-વે સહિત ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ

ચૂંટણીને લઈને હાઇ-વે સહિત ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ

આગામી તારીખ ૧ ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની સાત બેઠકો સહિત ૮૯ બેઠકો પર ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાનાર છે...

નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩ ડિસેમ્બરથી ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથા

નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩ ડિસેમ્બરથી ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથા

ભાવનગરના આંગણે આગામી ૩ ડિસેમ્બરથી કથાકાર પૂ.મોરારીબાપુની રામકથાનું ભાવનગરના નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. શહેરના જવાહર...

update: રેશમા પટેલ AAPમાં

રેશમા પટેલ AAPમાં

update; ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ...

કોંગ્રેસ 58 ઉમેદવારો જાહેર કરી શકે છે!

કોંગ્રેસના ઉમેદવારોને ફંડ તો સમજ્યા ધ્વજા પતાકાની પણ  હજુ રાહ !!

ગુજરાતમાં ભાજપ પછી બીજા ક્રમે કોંગ્રેસ પક્ષ આવે છે,  પક્ષમાં સંકલનનો અભાવ કોંગ્રેસને પ્રથમ ક્રમે આવવા દેતો નથી. હાલ વિધાનસભાની...

મગફળીની ધૂમ આવકથી તળાજા અને મહુવા યાર્ડ છલકાયુ: ભાવ યાર્ડમાં પણ સારી આવક

મગફળીની ધૂમ આવકથી તળાજા અને મહુવા યાર્ડ છલકાયુ: ભાવ યાર્ડમાં પણ સારી આવક

ખરીફ સીઝનના મગફળીના બમ્પર ઉત્પાદનથી તળાજા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક સરેરાશ 5 થી 6 હજાર ગુણીની આવક થઈ રહી છે તો...

સંબંધો શરમાયા: દાદાએ જ ચાર વર્ષની પૌત્રી દુષ્કર્મ આચર્યું, કરી હત્યા

સંબંધો શરમાયા: દાદાએ જ ચાર વર્ષની પૌત્રી દુષ્કર્મ આચર્યું, કરી હત્યા

જિલ્લામાં એવો દુષકર્મનો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને બધામાં જ રોષ વ્યાપી ઉઠે. પંચમહાલનાં હાલોલમાં કૌટુંબિક દાદાએ જ ચાર...

રાજ્ય સરકારને આરોપીના પાંજરામાં મૂકતી ગુજરાત હાઈકોર્ટ

રાજ્ય સરકારને આરોપીના પાંજરામાં મૂકતી ગુજરાત હાઈકોર્ટ

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સમક્ષ આકરું વલણ લીધું હતું અને સીધો પ્રશ્ર્ન પુછ્યો હતો કે...

ગલવાન ઘર્ષણ બાદ પ્રથમવાર મળ્યા મોદી અને જિનપિંગ

ગલવાન ઘર્ષણ બાદ પ્રથમવાર મળ્યા મોદી અને જિનપિંગ

ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-20 ડિનર દરમિયાન...

કોઈએ પૂજાની રીત બદલવાની જરૂર નથીઃ મોહન ભાગવત

કોઈએ પૂજાની રીત બદલવાની જરૂર નથીઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ 'હિંદુ' છે અને તમામ ભારતીયોનો ડીએનએ સમાન છે....

શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો કેસ, આઝમગઢમાં યુવતીના મૃતદેહના ટુકડા મળ્યા

શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો કેસ, આઝમગઢમાં યુવતીના મૃતદેહના ટુકડા મળ્યા

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના પશ્ચિમી ગામની ગૌરી કા પુરામાં એક યુવતીની લાશ રસ્તાની બાજુમાં આવેલા કૂવામાંથી...

Page 632 of 828 1 631 632 633 828