aaspassdaily

aaspassdaily

ડ્રગ બેન્કની સેવા હવે મેઘાણી સર્કલથી મળશે

ડ્રગ બેન્કની સેવા હવે મેઘાણી સર્કલથી મળશે

ભાવનગર શહેરમા છેલ્લા ૧૭ વર્ષથી જરૂરિયાત વાળા દર્દીઓને દરરોજ સાજે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ હાજર હોય તે દવાઓ વિનામૂલ્યે આપવાની સેવા...

ભાવનગરના જાણીતા વરિષ્ઠ વકિલ અનિલ શ્રીધરાણીનું નિધન

ભાવનગરના જાણીતા વરિષ્ઠ વકિલ અનિલ શ્રીધરાણીનું નિધન

ભાવનગરના વરિષ્ઠ અને જાણિતા વકિલ અનિલભાઈ આર શ્રીધરાણીનું તા.૩૧ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી પ્રોપર્ટી ટાઈટલ ક્લિયર સહિતના...

સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના કાર્યવાહકોનું યોજાયું સ્નેહમિલન

સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના કાર્યવાહકોનું યોજાયું સ્નેહમિલન

સિહોર સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને અને સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જાેષીની વિશેષ ઉપસ્થિતમાં મહેન્દ્રભાઇના...

આનંદનગર મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ઉજવણી

આનંદનગર મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ઉજવણી

ભાવનગરમાં જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ. બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે સવારે ધજા પૂજન, બાપાનું પૂજન...

મોરબી હોનારતને પગલે PMના રોડ શો સહિત અન્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો રદ

મોદી બપોરે મોરબી પહોચે તેવી શક્યતા : તૈયારીઓ પુરજાેશમાં

મોરબીમાં સર્જાયેલ દુર્ઘટના મામલે પોલીસે નવ લોકોની અટકાયત કરી છે અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ પણ હાથ ધરી છે...

મોરબી ઝૂલતા પુલની ટિકિટનો શું હતો ભાવ?

મોરબીવાસીઓએ છઠના દિવસે 17 રૂપિયામાં ખરીદી ‘ઉપરની’ ટિકિટ

મોરબીવાસીઓ અને મચ્છુ જાણે દુર્ઘટનાનો પર્યાય બની ગયા છે. તેમા પણ મોરબીવાસીઓએ છઠના દિવસે ફક્ત 17 રૂપિયામાં ‘ઉપર’ની ટિકિટ ખરીદી...

‘મોત’નું મનોરંજન

‘મોત’નું મનોરંજન

લાભપાંચમ પછી રવિવાર હોઈને રજાઓ માણવા માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સસ્પેન્શન બ્રિજની મજા માણવાનું લગભગ ત્રણસોથી વધુ મોરબીવાસીઓને...

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા

ઝૂલતા પુલની દુર્ઘટનામાં 4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા

ગઈકાલે સાંજે આસપાસ ઝૂલતો પુલ ધરાસાયી થયો ને એકસાથે 400થી વધુ લોકો મચ્છૂ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ...

Page 660 of 828 1 659 660 661 828