cradmin

cradmin

અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

અમદાવાદ- IPLમાં મેચ પહેલા તમન્ના, રશ્મિકાનો ડાન્સનો જલવો, અરજીતના ગીતોથી ગૂંજશે સ્ટેડીમ, 3.30 વાગે સ્ટેડીયમમાં એન્ટ્રી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે આઈપીએલનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે ક્રિકેટ અને બોલિવૂડ એક સ્ટેજ પર જોવા મળશે. જેમાં...

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

કાનપુરની કાપડ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ: 600 થી વધુ દુકાનો ખાખ

અહીના અનવર ગંજમાં બારામંડીમાં આવેલી રેડીમેડ કપડાની માર્કેટમાં મધરાત્રે બે વાગ્યે લાગેલી આગમાં લગભગ 600 થી વધુ દુકાનો તબાહ થઈ...

છત્તીસગઢના   શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

છત્તીસગઢના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું

છત્તીસગઢમાં શિક્ષિત બેરોજગારોને પ્રતિ માસ 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી છત્તીસગઢના મુખ્યમંત્રી...

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

પાકિસ્તાનમાં હિન્દુ ડોકટરની ઘાતકી હત્યા થતા સનસનાટી મચી ગઈ છે.એક મહિનામાં આ પ્રકારના બીજા બનાવથી હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે.કરાંચીની સરકારી...

વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાને પગલે રમખાણોની ઘટના બાદ તુર્ત પોલીસ એકશનમાં આવી ગઈ હોય તેમ આખી રાત દરોડાનો દોર ચલાવીને...

ઈન્દોરઃ  મંદિર દૂર્ઘટનામાં 35ના મોત, જેમાં 11 કચ્છનાં

ઈન્દોરઃ મંદિર દૂર્ઘટનામાં 35ના મોત, જેમાં 11 કચ્છનાં

મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, 30 માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતઆંક વધીને...

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો મામલો: JCB મશીનો સાથે રાખી કામગીરી કરી: ચેતવણી આપતા કહ્યું કે, હવે તોફાનો કર્યા તો ખેર નથી

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો મામલો: JCB મશીનો સાથે રાખી કામગીરી કરી: ચેતવણી આપતા કહ્યું કે, હવે તોફાનો કર્યા તો ખેર નથી

દેશભરમાં ગઈકાલે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા...

ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે – ગૃહમંત્રી

ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે – ગૃહમંત્રી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. હર્ષ સંઘવીએ પથ્થરમારો...

કોણ છે જયેશ પટેલ ?

કોણ છે જયેશ પટેલ ?

મર્ડર કેસના અને જમીન કૌભાંડનો આરોપી જયેશ પટેલ એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયો...

Page 67 of 81 1 66 67 68 81