dharmendravaghela

dharmendravaghela

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નિત નવા...

વી. કે. પાંડિયને લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

વી. કે. પાંડિયને લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના અંગત સચિવ વી.કે. પાંડિયને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ઓડિશા કેડરના 2000 બેચના IAS અધિકારી...

ચીને રક્ષા મંત્રી અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને પદ પરથી બરતરફ કર્યા

ચીને રક્ષા મંત્રી અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને પદ પરથી બરતરફ કર્યા

ચીને લી શાંગફુને રક્ષા મંત્રી અને સ્ટેટ કાઉન્સિલરના પદ પરથી હટાવી દીધા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિ, દેશના ટોચના...

જલદી અફઘાનિસ્તાનની ટીમ દુનિયામાં સૌથી ખતરનાક ટીમ બનશે- અજય જાડેજા

જલદી અફઘાનિસ્તાનની ટીમ દુનિયામાં સૌથી ખતરનાક ટીમ બનશે- અજય જાડેજા

  અફઘાનિસ્તાનની ટીમની જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડીનું પણ ખુબ યોગદાન છે. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ટીમના મેન્ટર છે...

પીએમ મોદીએ દેશવાસીઓને અપાવ્યા 10 સંકલ્પ

પીએમ મોદીએ દેશવાસીઓને અપાવ્યા 10 સંકલ્પ

દેશભરમાં દરેશાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદી દિલ્હીમાં રામલીલા મેદાનમાં વિજયાદશમી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં રાવણ,...

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

એક સપ્તાહમાં હૃદયરોગના હુમલાને કારણે 22 લોકોના મોતના કારણો શોધવા નિર્દેશો

ગુજરાતમાં નવરાત્રિના ગરબા દરમિયાન અને તે પૂર્વે પણ યુવાન વયના નાગરિકોને હરતાં ફરતાં આવી જતા હૃદયરોગના હુમલાને કારણે થઇ રહેલા...

હું નરકમાંથી પસાર થઈને આવી છું…, હમાસની કેદમાંથી મુક્ત થયેલી મહિલાની આપવીતી

હું નરકમાંથી પસાર થઈને આવી છું…, હમાસની કેદમાંથી મુક્ત થયેલી મહિલાની આપવીતી

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે હમાસે હવે બંધકોને મુક્ત કરવાનું શરૂ કર્યું છે. હમાસે સોમવારે સાંજે બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી...

Page 1040 of 1046 1 1,039 1,040 1,041 1,046