dharmendravaghela

dharmendravaghela

વિમાની પ્રવાસીઓને ટીકીટ સાથે તેમનાં અધિકારોની માહિતી આપવી પડશે : ઉડ્ડયન વિભાગનો આદેશ

વિમાની પ્રવાસીઓને ટીકીટ સાથે તેમનાં અધિકારોની માહિતી આપવી પડશે : ઉડ્ડયન વિભાગનો આદેશ

ભારતમાં વધતી વિમાની પ્રવાસીઓની સંખ્યા વચ્ચે છેલ્લી ઘડીએ ફલાઈટ રદ થવા કે કલાકો મોડી થવા જેવી ઘટનાઓથી મુસાફરોની મુશ્કેલીઓ વધી...

ચારધામ યાત્રા માટે હવે ઋષિકેશ હરિદ્વાર, જોલીગ્રાંટથી ઉડાન ભરી શકશે

ચારધામ યાત્રા માટે હવે ઋષિકેશ હરિદ્વાર, જોલીગ્રાંટથી ઉડાન ભરી શકશે

ઉતરાખંડમાં આવનારા દિવસોમાં ચાર ધામ માટે જોલીગ્રાન્ટ, હરિદ્વાર અને ઋષિકેશમાંથી પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની તૈયારી થઈ રહી છે ઉતરાખંડ...

સાસણગીર સિંહનું જ નહીં હવે જુગારનું પણ ધામ : 54 જુગારીઓની ધરપકડ, 2.34 કરોડની રોકડ જપ્ત

સાસણગીર સિંહનું જ નહીં હવે જુગારનું પણ ધામ : 54 જુગારીઓની ધરપકડ, 2.34 કરોડની રોકડ જપ્ત

જુગારી ગમે તે થાય પણ જુગાર રમવાનું ન છોડે, આ વાત ગુજરાતના જુગારીઓએ ફરીથી સાબિત કરી છે. તેઓએ હવે નવી...

પ્રવાસના બહાને ડિઝનીલેન્ડ લઈ જઈને ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રની હત્યા કરી

પ્રવાસના બહાને ડિઝનીલેન્ડ લઈ જઈને ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રની હત્યા કરી

ભારતીય મૂળની માતા તેના 11 વર્ષના પુત્રને પ્રવાસના બહાને ડિઝનીલેન્ડ લઈ ગઈ હતી. જ્યાં તેણે એક હોટેલમાં તેની હત્યા કરી...

તીન બચ્ચે હિંદુ સચ્ચે’, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદએ આપ્યો નારો

તીન બચ્ચે હિંદુ સચ્ચે’, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદએ આપ્યો નારો

અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રવીણ તોગડિયાએ તીન બચ્ચે હિંદુ સચ્ચેનો નારો આપ્યો...

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ...

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી ચૂંટણીની જાહેરાત

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી ચૂંટણીની જાહેરાત

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરી છે. વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે તેમણે દેશમાં આગામી મહિને 28 એપ્રિલે સ્નૈપ ચૂંટણી...

નાગપુર હિંસા: કર્ફ્યુ હટ્યો:પોલીસ તૈનાત સાથે પેટ્રોલિંગ ચાલુ રહેશે

નાગપુર હિંસા: કર્ફ્યુ હટ્યો:પોલીસ તૈનાત સાથે પેટ્રોલિંગ ચાલુ રહેશે

નાગપુરમાં થયેલી હિંસાના છ દિવસ પછી શહેરમાં કર્ફ્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર રવીન્દ્ર સિંઘલે રવિવારે બાકીના કોતવાલી,...

આક્રમણકારો અમારા આઇકોન ન હોઈ શકે, ધાર્મિક અનામત નામંજૂર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

આક્રમણકારો અમારા આઇકોન ન હોઈ શકે, ધાર્મિક અનામત નામંજૂર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

RSS પ્રતિનિધિ સભાની બેઠક સમાપ્ત થયા પછી, RSS મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ઔરંગઝેબની કબર...

Page 368 of 1111 1 367 368 369 1,111