Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિમાની પ્રવાસીઓને ટીકીટ સાથે તેમનાં અધિકારોની માહિતી આપવી પડશે : ઉડ્ડયન વિભાગનો આદેશ

મુસાફરોને જેમ જવાબદારી દર્શાવાય છે.તેવી જ રીતે તેમને અધિકારોથી પણ વાકેફ કરવા જોઈએ

dharmendravaghela by dharmendravaghela
2025-03-24 13:24:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં વધતી વિમાની પ્રવાસીઓની સંખ્યા વચ્ચે છેલ્લી ઘડીએ ફલાઈટ રદ થવા કે કલાકો મોડી થવા જેવી ઘટનાઓથી મુસાફરોની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે હવે ઉડ્ડયન વિભાગ પ્રવાસીઓની વ્હારે આવ્યુ છે. ડીરેકટરોરેટ જનરલ ઓફ સિવીલ એવિએશને તમામ એરલાઈન્સને પ્રવાસીઓને ટીકીટની સાથોસાથ તેઓના અધિકારો દર્શાવતી માહીતી આપવા સુચના આપી છે.
દેશમાં વધતા વિમાન પ્રવાસમાં પ્રથમ વખત મુસાફરી કરતાં મુસાફરોની સંખ્યા પણ ઘણી મોટી છે.ત્યારે પ્રવાસમાં ક્ષતિ, ફલાઈટમાં કલાકોનાં વિલંબ કે રદ થવા કે છેલ્લી ઘડીએ બોર્ડીંગ રદ કરવા કે માલસામાનની હેરફેરનાં પ્રશ્નો સર્જાવાના સંજોગોમાં પ્રવાસીઓનાં અધિકારોની માહીતી તેમને મળવી જોઈએ.ડીરેકટરોરેટ જનરલ ઓફ સિવીલ એવીએશનનાં વડા ફૈઝ અહેમદ કિડવાઈએ આ મામલે તમામ એરલાઈન્સને સુચવ્યુ છે. અને ટીકીટ સાથે જ પ્રવાસીઓને તેમનાં અધિકારની માહીતી આપવા જણાવ્યું છે.
પ્રવાસી દ્વારા ટીકીટ બુક કરવામાં આવે તે સાથે જ એરલાઈન્સે એસએમએસ અથવો વોટસએપ મારફત તેમનાં અધિકારો તથા નિયમો મુસાફરને જણાવવા પડશે. ટીકીટ તથા વેબસાઈટ પર પણ જણાવવા પડશે. મુસાફરોને જેમ જવાબદારી દર્શાવાય છે.તેવી જ રીતે તેમને અધિકારોથી પણ વાકેફ કરવા જોઈએ,. ડીજીસીએની આ સુચનાને પગલે એરલાઈન્સે દ્વારા સીસ્ટમ અપડેટ કરવાનું શરૂ કરી દેવાયું છે. એરલાઈન્સ કંપની ઈન્ડીગોએ આ સુચનાનો અમલ મંગળવાર સુધીમાં કરી દેવાની બાહેંધરી આપી છે.

Tags: indiaplane passengerright
Previous Post

ચારધામ યાત્રા માટે હવે ઋષિકેશ હરિદ્વાર, જોલીગ્રાંટથી ઉડાન ભરી શકશે

Next Post

ભાવનગરના જુના બંદર રોડ પર ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનો અને ઓફિસમાં આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
ભાવનગરના જુના બંદર રોડ પર ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનો અને ઓફિસમાં આગ

ભાવનગરના જુના બંદર રોડ પર ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનો અને ઓફિસમાં આગ

Кракен: безопасное погружение в даркнет 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.