dharmendravaghela

dharmendravaghela

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું નિધન

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું નિધન

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનુંનિધન થયું છે. મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય...

નાઇજીરીયામાં ઇસ્લામિક સ્કૂલમાં ભીષણ આગ, 17 બાળકો જીવતા ભુંજાયા

નાઇજીરીયામાં ઇસ્લામિક સ્કૂલમાં ભીષણ આગ, 17 બાળકો જીવતા ભુંજાયા

ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં એક ઇસ્લામિક શાળામાં આગ લાગવાથી 17 વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘણા વિદ્યાર્થીઓને ગંભીર રીતે દાઝી જવાની ઇજાઓ થઈ...

ઉદ્ધવ ઠાકરેને ફટકો : 6 સાંસદો પાર્ટી છોડી શિંદે જૂથમાં જોડાશે!

ઉદ્ધવ ઠાકરેને ફટકો : 6 સાંસદો પાર્ટી છોડી શિંદે જૂથમાં જોડાશે!

વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથમાં ઘણી બેચેની છે. ઘણા લોકો પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત છે. આ...

દિલ્હી-નોઈડાની અનેક શાળાઓમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી

દિલ્હી-નોઈડાની અનેક શાળાઓમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી

દિલ્હી અને નોઈડાની શાળાઓમાં ફરી એકવાર બોમ્બ ધમકીના સંદેશા મળ્યા છે. મળતી માહિતી મુજબ, દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાના કોલ...

ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર લાદ્યા પ્રતિબંધો

ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર લાદ્યા પ્રતિબંધો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આદેશો દ્વારા સતત દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ વખતે, ટ્રમ્પે તેમના એક...

બરડાથી બોટાદ સુધી બૃહદ ગીર બની શકે, વનતંત્ર દ્વારા ચકાસાઈ રહી છે સંભાવના

બરડાથી બોટાદ સુધી બૃહદ ગીર બની શકે, વનતંત્ર દ્વારા ચકાસાઈ રહી છે સંભાવના

જૂનાગઢના સાસણ ગીરથી સાવજો વર્ષોથી બહાર નીકળી ગયા છે. બરડા, વેળાવદર અને કોડીનાર એમ 3 તરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે...

સુરતના કેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી: ગટર વિભાગના અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

સુરતના કેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી: ગટર વિભાગના અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે....

Page 419 of 1109 1 418 419 420 1,109