dharmendravaghela

dharmendravaghela

આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા

વડાપ્રધાનના શપથગ્રહણ બાદ ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શકયતા છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી....

દિલ્‍હીની ફૂડ ફેક્‍ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ : ૩ ના મોત

દિલ્‍હીની ફૂડ ફેક્‍ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ : ૩ ના મોત

દેશની રાજધાની દિલ્‍હીમાં નરેલા વિસ્‍તારમાં સ્‍થિત ભોરગઢ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં એક ફૂડ ફેક્‍ટરીમાં ભીષણ આગ લાગવાથી ૩ લોકોના મોત થયા જ્‍યારે...

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ એનઆઈએએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે. બીજી તરફ,...

હિમાચલમાં આગને લીધે 17 હજાર હેક્ટર જંગલની સંપત્તિ રાખ

હિમાચલમાં આગને લીધે 17 હજાર હેક્ટર જંગલની સંપત્તિ રાખ

હિમાચલપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ હોવા છતાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી નથી. છેલ્લા 24 કલાકમાં જંગલમાં આગ લાગવાના 88...

શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

શેરબજારમાં ગત 4 જૂને શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો...

નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં ડીઆરજી જવાનો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. હજુ ઓપરેશન ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રુપ...

Page 715 of 1097 1 714 715 716 1,097