dharmendravaghela

dharmendravaghela

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

શાંત મણિપુરમાં અચાનક આ આગ કેવી રીતે લાગી? – મોહન ભાગવત

રેશિમબાગ મેદાનમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું- કેટલાક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ...

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે...

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની...

પેસેન્જર અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત, 15ના મોત, 100થી વધુ ઘાયલ

પેસેન્જર અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત, 15ના મોત, 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના ઘટી છે. કિશોરગંજમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી ધડાકાભેર અથડાઈ હતી જેમાં 15 મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે...

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા...

અમદાવાદ- સુરત સાઈબર ક્રાઈમ હોટસ્પોટ : આઈઆઈટી કાનપુરનો રીપોર્ટ

અમદાવાદ- સુરત સાઈબર ક્રાઈમ હોટસ્પોટ : આઈઆઈટી કાનપુરનો રીપોર્ટ

ડીજીટલ યુગમાં ગુજરાત સાયબર માફીયાઓનું ટારગેટ બની રહ્યું છે અને અમદાવાદ તથા સુરત સાઈબર ક્રાઈમનાં હોટ સ્પોટ બન્યાનો ચોંકાવનારો રીપોર્ટ...

Page 832 of 837 1 831 832 833 837