dharmendravaghela

dharmendravaghela

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં : આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલ્યો

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં : આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલ્યો

​​​​​​ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ...

મણિપુરમાં ફરી હિંસા : ખેતરમાં સિંચાઈ કરતા 4 લોકોની હત્યા

મણિપુરમાં ફરી હિંસા : ખેતરમાં સિંચાઈ કરતા 4 લોકોની હત્યા

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસાનો સિલસિલો હજુ અટક્યો નથી. પ્રશાસનના શ્રેષ્ઠ પ્રયાસો છતાં રાજ્યમાંથી હિંસા અને હત્યાના...

“પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે – શ્રી શ્રી રવિશંકર

“પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે – શ્રી શ્રી રવિશંકર

હાલ રામ મંદિરની તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે શ્રી રવિશંકરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને રામ મંદિરને લઈને...

આપણે રામના ભરોસે, રામ નહીં – યોગી આદિત્યનાથ

આપણે રામના ભરોસે, રામ નહીં – યોગી આદિત્યનાથ

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન દેશના શંકરાચાર્યોએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર...

વડોદરા બોટ દુર્ઘટનામાં બે બહેનો ડુબી : એકનો જીવ બચી ગયો

વડોદરા બોટ દુર્ઘટનામાં બે બહેનો ડુબી : એકનો જીવ બચી ગયો

વડોદરામાં હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વડોદરાના વાઘોડીયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને...

રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે

રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે

રાજ્યમાં ધો-૧૨ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તેમજ પરીક્ષા કેન્દ્રો સહિતની ગોઠવણી કરવામાં...

Page 884 of 1056 1 883 884 885 1,056