જ્યોતિષ

અષ્ટમી અને નવમી પર આ રીતે કરો કન્યા પૂજા, મા દુર્ગાની મળશે વિશેષ કૃપા!

ભક્તો અષ્ટમી શારદીય નવરાત્રીના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વખતે નવરાત્રિનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થયો હતો અને...

Read more

28 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ક્યાં ક્યાં દેખાશે અને સુતક કાળનો સમય

ચંદ્રગ્રહણ એ માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ...

Read more

શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની કરો પૂજા, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી!

હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને શરદ પૂર્ણિમાનો દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે...

Read more

ક્યારે છે દેવઉઠી એકાદશી, નવેમ્બરમાં આ દિવસે થશે તુલસી વિવાહ

દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે વ્રત પણ રાખે...

Read more

નવરાત્રિના પાંચમા દિવસે બની રહ્યો છે આ દુર્લભ યોગ, જાણો આ યોગમાં પૂજા કરવી કેટલી છે શુભ?

શારદીય નવરાત્રિના પાંચમા દિવસે, વિશ્વની માતા આદિશક્તિ મા દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેમ જ તેમના માટે...

Read more

નવરાત્રિ દરમિયાન રોજ 5 મિનિટ કરો આ ખાસ કામ, મા દુર્ગાના મળશે વિશેષ આશીર્વાદ!

સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત ઊજવવામાં આવે છે. આમાં અશ્વિન મહિનામાં આવતી શારદીય નવરાત્રિ ખૂબ...

Read more

આવતીકાલે ઊજવાશે તુલા સંક્રાંતિ, જાણો તેની પૂજાની રીત, કથા અને દાનના મહત્ત્વ વિશે

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલા સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય ભગવાન તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને 'તુલા સંક્રાંતિ'...

Read more

75 વર્ષમાં પ્રથમ વખત LOC પર શારદીય નવરાત્રીની પૂજા, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

આજે નવરાત્રિના બીજા દિવસે એલઓસી ટટવાલ કાશ્મીરમાં નવનિર્મિત શારદા મંદિરમાં શરદ નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગલા પછી છેલ્લા...

Read more

આ ઉપાય કરવાથી ગણતરીના સમય મળી જશે સોના-ચાંદીથી લઈને ખોવાયેલી દરેક વસ્તુ!

કોઈ પણ વ્યક્તિની કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તે પરેશાન થઈ જાય છે અને પોતાની ખોવાયેલી વસ્તુ શોધવા લાગે છે....

Read more

તુલસીના છોડ લગાવતા સમયે શું રાખવું ધ્યાન? કયાં નિયમોનું કરવું પાલન, જાણો માહિતી

સનાતન ધર્મમાં અનેક વૃક્ષો અને છોડની પૂજા કરવામાં આવે છે. આમાંથી એક તુલસીનો છોડ છે. માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુ...

Read more
Page 2 of 27 1 2 3 27