મહિલાબાગમાં પા‹કગ સમયે ખુલ્લુ નહીં મુકાતા વાહનો મુકવામાં ગ્રાહકોને ફાફા

ભાવનગરના હાર્દ સમા ઘોઘાગેટ ચોક, મુખ્ય બજાર તથા પીરછલ્લા જેવા વિસ્તારમાં હાલ દિવાળીની ખરીદી માટે ભારે ભીડ જણાઇ રહી છે....

Read more

ચીત્રા જીઆઈડીસી દારૂના ૭૬૮ ચપટા, દેશી દારૂ અને એક્ટીવા સહિત રૂ.૧.૦૪ લાખનો મુદામાલ બરામત

શહેરના ચીત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક મકાનની છત ઉપર છુપાવી રખાયેલી વિદેશી દારૂના ૭૬૮ ચપટા અને ૧૨૦ લીટર દેશી દારૂ...

Read more

ઘોઘારોડ પર આવેલ કોમ્પ્લેક્સના ર્પાકિંગમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ભાવનગરના લીંમડિયું વિસ્તારમાં આવેલ ઘોઘારોડ પોલીસ મથક સામેના કોમ્પલેક્ષના ર્પાકિંગમાંથી અધેવાડાના શ્રમજીવી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતે મળી આવતા પોલીસે તપાસ...

Read more

સતત બીજા દિવસે પીરછલ્લા સહિતના વિસ્તારોમાં દબાણો પર મ્યુ. તંત્રની તવાઇ

શહેરમાં અત્યંત ગીચ ગણાતા પીરછલ્લા શેરીમાં ગેરકાયદે દબાણો અને પાથરણાવાળાઓના કારણે ગ્રાહકો ચાલીને પણ માંડ પસાર થઇ શકે તેવી Âસ્થતિ...

Read more

તળાજામાં રૂપિયાના બદલામાં ડોલર આપવાના બહાને બે શખ્સ ૫ લાખ રોકડા ઝૂંટવી ફરાર

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને રૂપિયાના બદલામાં ડોલર આપવાના બહાને તળાજા બોલાવી બે શખ્સ ડોલરના બદલે...

Read more

નોંઘણવદરના બ્રેઇન ડેડ થયેલ આધેડની કિડની અને લીવરનું અંગદાન : ૩ દર્દીના જીવનને પુરો પાડશે ઉજાસ

પાલિતાણા તાલુકાના સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું ગત તા.૧ને બુધવારના રોજ સાંજના સમયે સમઢિયાળા-નોંઘણવદર રોડ વચ્ચે...

Read more

લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

લાયન્સ ઇન્ટરનેશનલની સાથે ડ્ઢૈજં, ૩૨૩૨ ત્ન માં ગવર્નર ન્ૈર્હ હિરલબા જાડેજા એ પણ હંગર પ્રોજેક્ટને ડ્ઢૈજંના મુખ્ય પ્રોજેક્ટ તરીકે જાહેર...

Read more

કાળિયાબીડમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થયાની આશંકા

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક વિદ્યાર્થીને અપહરણ કરી લઇ જવા માટે પ્રયાસ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે...

Read more

ઘોઘાના થળસર ગામે ત્રણ યુવક ઉપર છરી, પાઇપ વડે લોહિયાળ હુમલો

ઘોઘા તાબેના થળસર ગામમાં માટીના ફેરામાં ચાલતું ડમ્પર ઊભું રખાવ્યાની શંકા રાખી ડમ્પરના માલિક સહિત ત્રણ શખ્સે ગામમાં રહેતા યુવક...

Read more

ભાવ.યુનિ.ના ૩૧માં યુવક મહોત્સવ ‘મનભાવન’નો પ્રારંભ : ૧૧૬૧ છાત્રો કલાનો ઉજાસ ફેલાવશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૩૧માં મનભાવન યુવક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતિમાં ભવ્ય...

Read more
Page 58 of 201 1 57 58 59 201