ડિજિટલ એરેસ્ટ સિન્ડિકેટના 5 સભ્યોની ધરપકડ

દિલ્હી પોલીસે ડિજિટલ એરેસ્ટ સિન્ડિકેટમાં સામેલ 5 લોકોની ધરપકડ કરી છે. આ બધાએ દિલ્હીમાં રહેતા 81 વર્ષીય નિવૃત્ત આર્મી મેનની...

Read more

મોદી કેબિનેટે નવા આવકવેરા બિલને આપી મંજૂરી

શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે નવા આવકવેરા બિલને મંજૂરી આપી. તેને સોમવારે લોકસભામાં રજૂ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બિલ...

Read more

મહાકુંભનો 27મો દિવસ, અખાડાઓ મહાકુંભથી પાછા ફરવા લાગ્યા

શનિવાર મહાકુંભનો 27મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40.68 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ મેળો વધુ 18 દિવસ...

Read more

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલનું નિધન

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનુંનિધન થયું છે. મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય...

Read more

ઉદ્ધવ ઠાકરેને ફટકો : 6 સાંસદો પાર્ટી છોડી શિંદે જૂથમાં જોડાશે!

વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથમાં ઘણી બેચેની છે. ઘણા લોકો પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત છે. આ...

Read more

દિલ્હી-નોઈડાની અનેક શાળાઓમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી

દિલ્હી અને નોઈડાની શાળાઓમાં ફરી એકવાર બોમ્બ ધમકીના સંદેશા મળ્યા છે. મળતી માહિતી મુજબ, દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાના કોલ...

Read more

પ્રયાગરાજ મહાકુંભના 25 દિવસ, 40 કરોડ ભક્તોએ સ્નાન કર્યું

પ્રયાગરાજ પ્રયાગરાજ મહાકુંભનો આજે 25મો દિવસ છે. સવારે 10 વાગ્યા સુધી 48.70 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર...

Read more

ચારધામ યાત્રાએ જતા ભક્તોના ઓનલાઈનની સાથે 40 ટકા ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે

ઉત્તરાખંડમાં એપ્રિલમાં શરૂ થનારી ચાર ધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનાઓન લાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેથી ઈન્ટરનેટનોઉપયોગ ન...

Read more

હિન્દુ સમાજ વિશ્વનો ગુરુ બનશે, તેમાં કોઈ શંકા નથી : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન પઠાણમથિટ્ટા હિન્દુ ધર્મ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે...

Read more
Page 113 of 515 1 112 113 114 515