અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા પર DGCAની કાર્યવાહી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ 23 જૂન, 2025ના રોજ ગુરુગ્રામમાં સ્થિત એર ઈન્ડિયાના મુખ્ય બેઝ પર ઓડિટ શરું કર્યું છે. આ...

Read more

ભારતમાં રાંધણગેસની અછત સર્જાવાની શક્યતા

ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ...

Read more

જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું!

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. તપાસ એજન્સીએ...

Read more

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત

ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ભારતના ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ 1713 ભારતીયોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મશહદથી...

Read more

મણિપુરમાં સાત ઉગ્રવાદીઓની ધરપકડ

મણિપુરમાં સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા સાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ધરપકડ બુધવાર અને...

Read more

એર ઈન્ડિયાની ફ્લાઇટના બુકિંગમાં 20%નો ઘટાડો

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એરલાઇન કંપની સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જેમાં મળતી માહિતી બાદ વિમાન અકસ્માત...

Read more

યુદ્ધગ્રસ્ત ઈરાનથી વધુ 290 ભારતીયો પરત ફર્યા, બીજું વિમાન દિલ્હી આવ્યું

ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે. શુક્રવારે (20 જૂન) રાત્રે ઈરાનના મશહદથી એક...

Read more

ઓપરેશન સિંદૂર સામે સવાલો ઊઠાવનારા ગદ્દાર: એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગઈકાલે ગુરૂવારે પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા....

Read more
Page 2 of 445 1 2 3 445