હર ઘર અયોધ્યા, હર ઘર રામ : મોદી

દેશમાં આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે અને...

Read more

સસ્પેન્શન મામલે આજે કરશે I.N.D.I.A ગઠબંધનના સાંસદો વિરોધ પ્રદર્શન

​​​​​​સંસદમાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં શુક્રવારે I.N.D.I.Aના તમામ સાથી પક્ષો ​​​​​​​દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હીમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે...

Read more

પૂંચમાં સર્ચ ઓપરેશન ચાલુ : સેનાના બે વાહનો પર હુમલાની જવાબદારી પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ અને લશ્કર-એ-તૈયબાએસ્વીકારી

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર ઘાત લગાવીને ઘાતક હુમલો કર્યો હતો. જેમાં 4 જવાન શહીદ થયા...

Read more

ઝારખંડમાં માઓવાદીઓએ બોમ્બથી રેલવે ટ્રેક ઉડાવ્યો

ઝારખંડના ચાઇબાસામાં આવેલ ગોઇલકેરા-પોસૈતા રેલવે સ્ટેશનની વચ્ચે કારો બ્રીજ પાસે રેલવે ટ્રેક પર બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી છે....

Read more

અયોધ્યામાં બની રહેલી મસ્જિદ પ્રાર્થના અને દવા અહીં કેન્દ્રબિંદુ હશે

આ મસ્જિદ અયોધ્યાથી 25 કિલોમીટર દૂર ધન્નીપુરમાં બનાવવામાં આવી રહી છે. આ મસ્જિદ જ્યાં બનાવવામાં આવી રહી છે તે જગ્યા...

Read more

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

LPG સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો...

Read more

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત

અનુભવી કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહના નજીકના...

Read more

ભારતની ધરતી મુસ્લિમો માટે સ્વર્ગ છે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની ધરતી મુસ્લિમો માટે સ્વર્ગ છે. તેમણે કહ્યું કે...

Read more
Page 336 of 513 1 335 336 337 513