Tag: 108

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની ...

અવાણીયામાં ૧૦૮ ટીમે જાેખમી પ્રસૂતિ કરાવી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

અવાણીયામાં ૧૦૮ ટીમે જાેખમી પ્રસૂતિ કરાવી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ ...