Tag: ambaji

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત : 4ના મોત

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત : 4ના મોત

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. દાંતાથી અંબાજી વચ્ચે થયેલા અકસ્માતમાં 4ના મોત ...

લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરના મોત

બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના મોત

બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા ...

ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર

ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર

આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ રાજ્યના ...

અંબાજીમાં CMએ ધારાસભ્યો સાથે મહાઆરતી કરી

અંબાજીમાં CMએ ધારાસભ્યો સાથે મહાઆરતી કરી

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આખી વિધાનસભા અંબાજીનાં દર્શને આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ, મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યો 51 ...

અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું : ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ

અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું : ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ...

હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ

હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ

અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે હવેથી ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાન ચૂકવણી કરવાની રહેશે. વેબસાઈટ ...

અંબાજીમાં નશાની હાલતમાં યુવક 51 શકિતપીઠ સર્કલ પર ચઢી ગયો

અંબાજીમાં નશાની હાલતમાં યુવક 51 શકિતપીઠ સર્કલ પર ચઢી ગયો

જગતજનની અંબાનુ ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે.કરોડો લોકોની આસ્થા નું પ્રતિક તરીકે માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિખ્યાત છે. અંબાજીથી ...

મેર મેરાયુ, અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા

મેર મેરાયુ, અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા

અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ...

Page 1 of 2 1 2