Tag: ashv somnath sanman

સોમનાથ ટ્રસ્ટે અશ્વવીરોનું કરેલું સ્વાગત-સન્માન : વીર હમીરજીના સાહસને બિરદાવી શ્રધ્ધાંજલી અર્પવા તળાજાથી નવ અશ્વ સવારો પહોંચ્યા સોમનાથ

સોમનાથ ટ્રસ્ટે અશ્વવીરોનું કરેલું સ્વાગત-સન્માન : વીર હમીરજીના સાહસને બિરદાવી શ્રધ્ધાંજલી અર્પવા તળાજાથી નવ અશ્વ સવારો પહોંચ્યા સોમનાથ

ભાવનગરના તળાજાથી ૯ અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું. ભાવનગરના લાઠીના વીર હમીરજી ગોહિલે ...