Tag: ayodhya

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત મહેમાનોને મળશે વિશેષ પ્રસાદ

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત મહેમાનોને મળશે વિશેષ પ્રસાદ

આજે, 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેના પગલે અયોધ્યાની દરેક ગલી અનોખો આધ્યાત્મિક અનુભવ અનુભવી ...

અવધપુરીમાં ઉત્સવ : અયોધ્યાને હજારો ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

અવધપુરીમાં ઉત્સવ : અયોધ્યાને હજારો ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

અયોધ્યા શહેરને હજારો ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અવધપુરીમાં ઉત્સવનો માહોલ છે. સૂર્યવંશની રાજધાની અયોધ્યા ધામ સહિત દેશભરના મંદિરોમાં રામ ...

આજથી અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ એન્ટ્રી

આજથી અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ એન્ટ્રી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશ વિદેશના લોકો પ્રભુ રામના સ્વાગત માટે અયોધ્યા જવા માટે થનગની ...

આજે વાસ્તુ શાંતિ અનુષ્ઠાન : ગર્ભગૃહને વિવિધ નદીઓના પાણીથી શુદ્ધ કરવામાં આવશે

આજે વાસ્તુ શાંતિ અનુષ્ઠાન : ગર્ભગૃહને વિવિધ નદીઓના પાણીથી શુદ્ધ કરવામાં આવશે

અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે, સમગ્ર મંદિરને શણગારવામાં આવી રહ્યું છે. રામલલાના અભિષેક પહેલા તેમની પ્રથમ ...

અયોધ્યામાં આતંકીઓની યોજના નિષ્ફળ : UP પોલીસે 3 શંકાસ્પદની કરી ધરપકડ

અયોધ્યામાં આતંકીઓની યોજના નિષ્ફળ : UP પોલીસે 3 શંકાસ્પદની કરી ધરપકડ

ઉત્તર પ્રદેશ પોલીસે અયોધ્યામાં આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવી છે. અહીં યુપી પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે 3 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ...

Page 5 of 10 1 4 5 6 10