Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રાણ પ્રતિષ્ઠા માટે ખુલ્યા રામ મંદિરના કપાટ

dharmendravaghela by dharmendravaghela
2024-01-22 11:45:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને અયોધ્યા પુરી રીતે સજ્જ છે. સોમવાર સવારે 6 વાગ્યા પછી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. જે બાદ મંદિરની પૂજા કરવામાં આવી હતી. હવે આગળના અનુષ્ઠાનને પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આજે પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રભુ રામલલા માટે ખાસ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનને 121 વૈદિક પૂજારીઓ દ્વારા સંપન્ન કરાવવામાં આવશે. આ ક્ષણના સાક્ષી બનવા માટે રામ મંદિરના પ્રાંગણમાં 10 હજાર લોકો હાજર રહેશે.પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન પૂર્ણ કર્યા પછી જ્યારે વડાપ્રધાન મંદિરમાંથી નીકળી જશે ત્યારે સામાન્ય લોકો માટે પણ મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. સૌથી પહેલા પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવેલા VVIPs રામલલાના દર્શન કરવા જશે.
પ્રાણ પ્રતિષ્ઠા માટે 7000 કરતા વધુ મહેમાન અયોધ્યા પહોંચી ચુક્યા છે. બીજી તરફ અયોધ્યામાં આખો માહોલ રામ મય બની ગયો છે. રામલલાના આવવાની ખુશીમાં લોકો નાચ-ગાન કરી રહ્યાં છે. આખી અયોધ્યા રામભક્તિમાં ડુબી છે. આવો જ માહોલ આખા દેશમાં જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે.

23 જાન્યુઆરીથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિર દર્શન માટે ખોલવામાં આવશે પરંતુ આજે ભક્ત દર્શન નહીં કરી શકે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછી આગામી દિવસે એટલે કે 23 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરી શકશે. ટ્રસ્ટ અનુસાર, 22 જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓના દર્શનની વ્યવસ્થા નથી. અયોધ્યામાં રામ મંદિર સવારે 7:00 વાગ્યાથી બપોરે 11:30 વાગ્યા સુધી અને તે બાદ 2:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લુ રહેશે. બપોરે અઢી કલાકના વિશ્રામ માટે મંદિર બંધ રહેશે.

Tags: ayodhyaram mandir kapat open
Previous Post

પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ભાવનગરના અષ્ટમંગલ ફ્લેટમાં રામ દરબારનું આયોજન

Next Post

અમેરિકામાં જય શ્રી રામના નારા, હિન્દુ સમુદાયે ટાઈમ્સ સ્ક્વેર પર લાડુનું કર્યું વિતરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકામાં જય શ્રી રામના નારા, હિન્દુ સમુદાયે ટાઈમ્સ સ્ક્વેર પર લાડુનું કર્યું વિતરણ

અમેરિકામાં જય શ્રી રામના નારા, હિન્દુ સમુદાયે ટાઈમ્સ સ્ક્વેર પર લાડુનું કર્યું વિતરણ

અવધપુરીમાં ઉત્સવ : અયોધ્યાને હજારો ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

અવધપુરીમાં ઉત્સવ : અયોધ્યાને હજારો ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.