Tag: bhavagar

બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા કલેકટર મહેતા

બોર્ડનાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપતા કલેકટર મહેતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને ...

આ તો વિમાની સેવા કે છકડા સર્વિસ ?! : ભાવનગર-મુંબઇની હવાઇ સેવા વધુ ૭ દિવસ રદ્દ કરતું સ્પાઇસ જેટ

આ તો વિમાની સેવા કે છકડા સર્વિસ ?! : ભાવનગર-મુંબઇની હવાઇ સેવા વધુ ૭ દિવસ રદ્દ કરતું સ્પાઇસ જેટ

ભાવનગર-મુંબઇ-પુના વચ્ચે ચાલતી એકમાત્ર ફ્લાઇટને પાછલા ૧૦ દિવસમાં ૭ દિવસ રદ્દ કરી દેવાઇ હતી ત્યાં આગામી વધુ ૭ દિવસ માટે ...

ભાવનગરમાં પ્રથમવાર યોજાઈ ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

ભાવનગરમાં પ્રથમવાર યોજાઈ ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

મિરલ ફાઉન્ડેશન દ્વારા એસ્ટ્રો વર્લ્ડ (કુમાર જોશી)ના સહયોગથી ભાવનગરમાં પ્રથમવાર વિનામૂલ્યે જ્યોતિષ -વાસ્તુ માર્ગદર્શન- પરામર્શ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. ...

શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ

શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ

૭ માર્ચ બુધવારે ,શિશુવિહાર પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું. ...

પ્લે બેક સિંગર જોલી મુકર્જી કલાનગરી ભાવનગરના આંગણે

પ્લે બેક સિંગર જોલી મુકર્જી કલાનગરી ભાવનગરના આંગણે

પ્લે બેક સિંગર જોલી મુકર્જી શનિવારે મેઘાણી ઓડિટોરિયમ માં શ્રોતાઓને મંત્રમુક્ત કરશે એન્કર ગ્રુપ ઓફ ભાવેણા દ્વારા ભાવનગરમાં ગુણવત્તાવાળા એટલે ...

નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

ગ્રીનસીટી દ્વારા રામમંત્ર મંદિરથી પાણીની ટાંકી સુધીનું ડીવાઇડર કોર્પોરેશન પાસેથી દત્તક લેવામાં આવ્યું છે. આ ડિવાઇડરમાં ગ્રીનસીટી દ્વારા નવયુગ શીપ ...

માતૃધામ ખાતે ચાલતા મહાવિષ્ણુયાગની પૂર્ણાહુતિ સાથે કાલે બ્રહ્મચોર્યાસી

માતૃધામ ખાતે ચાલતા મહાવિષ્ણુયાગની પૂર્ણાહુતિ સાથે કાલે બ્રહ્મચોર્યાસી

શહેરના અકવાડા ખાતે આવેલ રાંદલ માતાજીના મંદિર માતૃધામ ખાતે પાંચ દિવસીય ૫૧ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરરોજ ...

ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ થાય છે રસ્તાનું સમારકામ’ ભાવનગરના યુવરાજના ટ્વીટથી ગરમાયું રાજકારણ

ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ થાય છે રસ્તાનું સમારકામ’ ભાવનગરના યુવરાજના ટ્વીટથી ગરમાયું રાજકારણ

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માથે આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાંફેરા પણ વધી ગયા છે. બે દિવસ અગાઉ ભાવનગર આવેલા ...

Page 1 of 2 1 2