Tag: bhavnagar

હરિરામનગર-૨ના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

હરિરામનગર-૨ના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

ભાવનગરના સુભાષાનગર, હરિરામનગર-૨ માં આવેલ બંધ મકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરના સુભાષનગર, હરિરામનગર-૨ માં રહેતા ...

કુંભારવાડામાં વીજચોરો સુતા ઝડપાયા : ૧૧ સ્થળેથી રૂપિયા ૬.૫૦ લાખની ચોરી ઝડપાઇ

કુંભારવાડામાં વીજચોરો સુતા ઝડપાયા : ૧૧ સ્થળેથી રૂપિયા ૬.૫૦ લાખની ચોરી ઝડપાઇ

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં વ્યાપક વીજ લોસના કારણે આજે વહેલી સવારે વીજ તંત્રએ ચેકીંગ હાથ ધરી ૧૧ સ્થળેથી વીજચોરોને રંગેહાથ ...

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં આવેલ સદવિચાર હોસ્પિટલ પાસેથી સ્કૂટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને નીલમબાગ પોલીસે પીછો કરી ઝડપી લઈ કાયદેસર ...

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

ભાવનગરના કાળિયાબીડ, રામમંત્ર મંદિર પાસેથી નીલમબાગ પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નિલમબાગ ...

થેલાના વજન મામલે ભાવનગર યાર્ડમાં ફરી ડુંગળીની હરરાજી બંધ

મડાગાંઠ યથાવત : ભાવનગર યાર્ડમાં ડુંગળી સહિતની હરરાજી અચોક્કસ મુદત માટે બંધ

ડુંગળી પકવતા ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ આવવનુ નામ લેતો ન હોય તેમ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા વજન કપાતનો મુદ્દો ઉઠાવતા ...

ભાવનગરથી સોમનાથ અને પોરબંદરની સીધી ટ્રેન સેવા મળશે, રેલ્વે રાજયમંત્રીની જાહેરાત

ભાવનગરથી સોમનાથ અને પોરબંદરની સીધી ટ્રેન સેવા મળશે, રેલ્વે રાજયમંત્રીની જાહેરાત

ભાવનગર માટે હરિદ્વાર બાદ હવે સોમનાથ મહાદેવની સીધી ટ્રેન સેવાના યોગ થયા છે, ભાવ. જેતલસર વચ્ચે દોડતી દૈનિક ટ્રેનને વેરાવળ ...

મહારાષ્ટ્રમાં યોજાયેલ અલ્ટ્રા મેરેથોનમાં ધ્યાન આચાર્યનો દબદબો

મહારાષ્ટ્રમાં યોજાયેલ અલ્ટ્રા મેરેથોનમાં ધ્યાન આચાર્યનો દબદબો

છત્રપતિ શિવાજી મહારાજના રાજાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એસઆરટી અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણેના સિંહલગઢ ખાતે ૧૦૦, ૫૩ અને ...

થેલાના વજન મામલે ભાવનગર યાર્ડમાં ફરી ડુંગળીની હરરાજી બંધ

થેલાના વજન મામલે ભાવનગર યાર્ડમાં ફરી ડુંગળીની હરરાજી બંધ

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા સમગ્ર સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાનની દહેશતથી તમામ ...

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની કિસાન સંઘની માંગ

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની કિસાન સંઘની માંગ

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે જે ડુંગળી પકવતા ખેડૂતોને અન્યાય કરતા હોય આ ...

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

૬ દિવસમાં ડુંગળી નિકાસની છુટ નહી મળે તો કોંગ્રેસ આંદોલન છેડશે

ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મોટા પાયે થાય છે પરંતુ હાલ ડુંગળીની નિકાસ નહી થતી હોવાથી ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળી ...

Page 19 of 120 1 18 19 20 120