Tag: canada

ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાના વિદેશ મંત્રી

ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા કેનેડાના વિદેશ મંત્રી

ભારતીય મૂળના અનિતા આનંદ કેનેડાના નવા વિદેશમંત્રી બન્યા છે. મંગળવારે ગીતા પર હાથ રાખીને અનિતા આનંદે કેનેડાના નવા વિદેશ મંત્રી ...

કેનેડામાં સુરતના યુવકની હત્યા :પાડોશીએ ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી

કેનેડામાં સુરતના યુવકની હત્યા :પાડોશીએ ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથીરિયા પરિવારના યુવાનની તેની પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. ...

કેનેડામાં વધુ એક ભારતીયની હત્યા, આરોપીની અટકાયત

કેનેડામાં વધુ એક ભારતીયની હત્યા, આરોપીની અટકાયત

કેનેડાના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. ...

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી ચૂંટણીની જાહેરાત

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક કરી ચૂંટણીની જાહેરાત

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક મોટી જાહેરાત કરી છે. વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે તેમણે દેશમાં આગામી મહિને 28 એપ્રિલે સ્નૈપ ચૂંટણી ...

પહેલાં ટેરિફ બમણો કર્યો, પછી પાછો ખેંચી લીધો : ટેરિફ મુદ્દે ટ્રમ્પ અને કેનેડાનો એક પછી એક યુ-ટર્ન

પહેલાં ટેરિફ બમણો કર્યો, પછી પાછો ખેંચી લીધો : ટેરિફ મુદ્દે ટ્રમ્પ અને કેનેડાનો એક પછી એક યુ-ટર્ન

ટેરિફ પોલિસીને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ શું કરશે એ આખી દુનિયા માટે પ્રશ્ન છે. મંગળવારે ટ્રમ્પે કેનેડાના સ્ટીલ ...

ટ્રુડોના સ્થાને બનશે ભૂતપૂર્વ ગવર્નર માર્ક કેનેડાના નવા વડા પ્રધાન

ટ્રુડોના સ્થાને બનશે ભૂતપૂર્વ ગવર્નર માર્ક કેનેડાના નવા વડા પ્રધાન

બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ને કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે. ...

નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. : કેનેડિયન એજન્સી

નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. : કેનેડિયન એજન્સી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. વિદેશી દખલગીરી પર કેનેડા સરકાર દ્વારા રચવામાં આવેલા ...

નિજ્જર હત્યા કેસમાં કોઈને જામીન નથી આપ્યા : કેનેડિયન મીડિયાનો દાવો

નિજ્જર હત્યા કેસમાં કોઈને જામીન નથી આપ્યા : કેનેડિયન મીડિયાનો દાવો

2023માં કેનેડામાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ચાર ભારતીય આરોપીઓને જામીન મળવાની વાત ખોટી નીકળી છે. કેનેડાની ...

Page 1 of 5 1 2 5