રાષ્ટ્રપતિ ભવનના દરબાર હવે ગણતંત્ર મંડપ અને અને અશોક હોલ અશોક મંડપ કહેવાશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના બે હોલનાં નામ બદલવાની જાહેરાત કરી હતી. હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના બે હોલનાં નામ બદલવાની જાહેરાત કરી હતી. હવેથી દરબાર હોલ ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે ...
દુકાનદારોએ કાવડ યાત્રાના રૂટ પર ‘નેમપ્લેટ’ લગાવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે નેમપ્લેટ લગાવવાની ફરજ નાબૂદ કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ ...
ખેડૂતોની છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી લડાઈના મુદ્દાને હવે કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે. લઘુત્તમ ટેકાના ભાવમાં સુધારો કરવા માટે સરકાર પર ...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તાજેતરમાં દિલ્હી આવ્યા હતા. પુષ્કર સિંહ ધામીએ દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. હવે ...
રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબિયત બુધવારે અચાનક બગડી ગઈ. આ કારણોસર તેમને એઈમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં ...
દિલ્હીના પૂથકલાન ગામમાં પિતાએ બે નવજાત જોડિયા છોકરીઓની હત્યા કરી દફનાવી દીધી હતી. આરોપી પિતા નીરજ સોલંકીની હરિયાણાના રોહતકમાંથી ધરપકડ ...
નીટ UG પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. કોર્ટમાં કુલ 38 અરજીઓ પર સુનાવણી થશે. તેમાંથી ...
જેલવાસ ભોગવી રહેલા અને સાંસદ બનેલા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહઆજે સંસદમાં શપથ લેશે. આજ તેમને આસામથી દિલ્હી લઈ જવામાં લેશે. ...
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ...
T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં 3 દિવસથી અટવાયેલી ટીમ ઈન્ડિયા આજે ભારત ભારત પરત ફરી છે. સવારે દિલ્હી એરપોર્ટ ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.