Tag: delhi

શ્રદ્ધાના દાંતના ટુકડા સાથે આફતાબ કેવી રીતે ફાંસીના માંચડે પહોંચશે

આરોપી આફતાબના ફ્લેટમાંથી મળેલા બ્લડ સેમ્પલ શ્રદ્ધાના જ હોવાનું ખૂલ્યું

દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપી આફતાબ પૂનાવાલાના ફ્લેટમાંથી ...

ભારતને ઠીક કરવા માટે ભગવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી છે- અરવિંદ કેજરીવાલ

ભારતને ઠીક કરવા માટે ભગવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી છે- અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ, રવિવારે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું હતું. આ ...

દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય કિસાન સંઘની ગર્જના રેલી

દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય કિસાન સંઘની ગર્જના રેલી

ભારતીય કિસાન સંઘ આજે રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ...

ગુજરાત વિજય: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બાદ હવે પાટીલ આપશે ડિનર

ગુજરાત વિજય: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બાદ હવે પાટીલ આપશે ડિનર

ગુજરાતમાં ભાજપના વિજય બાદ હવે દિલ્હીમાં ડિનર-મીટનું આયોજન શરૂ થયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતમાંથી ચુંટાયેલા ભાજપના લોકસભા-રાજયસભાના સાંસદ ...

ભાવનગરથી સોસિયા- અલંગ, ત્રાપજથી મણાર રોડનો પીએમ ગતિ શકિત યોજનામાં સમાવેશ

ભાવનગરથી સોસિયા- અલંગ, ત્રાપજથી મણાર રોડનો પીએમ ગતિ શકિત યોજનામાં સમાવેશ

પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ થઈ રહેલા રોડ નેટવર્કનો લાભ સૌરાષ્ટ્ર્રના ઘણા જિલ્લાઓને મળશે જેમાં ભાવનગર, વેરાવળ, ગડુ, પોરબંદર, દ્રારકા, ખંભાળિયા, ...

દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

દિલ્હી મહાપાલિકામાં ભાજપ સાથે જબરી ટકકર બાદ ‘આપ’ આગળ: બહુમતીનો આંકડો પાર

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. જોકે ભાજપ જોરદાર ટક્કર આપતો જોવા ...

દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

દિલ્હી નગર નિગમમાં શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર

દિલ્હી નગર નિગમ 250 વોર્ડ માટે મતગણતરી ચાલી રહી છે. શરુઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ...

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખાયા

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખાયા

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા બાદ હંગામો વધી રહ્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ...

Page 31 of 37 1 30 31 32 37