આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે ...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે ...
આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની ...
અમદાવાદની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ થવાની છે.કોરોના અગાઉ રીનોવેશન માટે હોટલ બંધ ...
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા ...
આજે વિજયા દશમી પર્વ પર વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા છે. નવલાં નોરતાં પૂરા ...
ગુજરાતમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં GST વિભાગે અમદાવાદ સહિત સાત શહેરોમાં ...
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને 'આમ્રવન' નું નિર્માણ શરૂ કરાવ્યું. ગાંધીનગર ...
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં આજના સુરતના હાર્ટ એટેકના કેસ મળીને કુલ 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. સુરતમના સચિન ...
પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે એટેકના બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. ...
ગુજરાતના બેચરાજી વિસ્તારના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે, સરકારે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ બેચરાજી એરિયા ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.